શોધખોળ કરો

Coronavirus: ભાજપ નેતાએ ઉઠાવ્યો સવાલ, વિદેશીઓનાં પ્રવેશ પર 1 ફ્રેબ્રુઆરીથી શા માટે રોક લગાવી નથી ?

કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશમાં વિમાન, રેલવે, મેટ્રો, બસ વગેરે સેવાઓ છેલ્લા કેટલાક દિવસથી બંધ છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ભારતમાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 1700થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 38 જેટલા લોકોનાં મોત થયા છે. તેની વચ્ચે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિદેશીઓનાં આવવા પર 1 ફેબ્રુઆરીથી જ પ્રતિબંધ કેમ નહોતો લગાવ્યો. જો રોક લગાવામાં આવી હોત તો તબલીગી જમાત જેવો કિસ્સો બનતો નહીં. સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું કે, 1 ફેબ્રુઆરીની આસપાસ વિદેશીઓને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હોત તો તબલીગી જેવી સ્થિતિ ન સર્જાતી. આ સિવાય જે ભારતીય દેશ પરત આવી રહ્યાં હતા, તેમને એરપોર્ટ નજીક કોઈક હોટલ હસ્તગત કરીને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરી દીધાં હોત તો પણ આ સ્થિતિ સર્જાતી નહીં. આખરે પ્રતિબંધમાં આટલો સમય કેમ લાગ્યો ?
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશમાં વિમાન, રેલવે, મેટ્રો, બસ વગેરે સેવાઓ છેલ્લા કેટલાક દિવસથી બંધ છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેની વચ્ચે દિલ્હીના નિજામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજમાંથી અનેક લોકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગઈ છે. તેના બાદ દિલ્હી પોલીસે 2317 લોકોને ત્યાંથી હટાવી દીધાં છે અને 600થી વધુ લોકોને હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget