શોધખોળ કરો
કોરોના વાયરસ મુદ્દે PM મોદીનું દેશને સંબોધન, કહ્યુ-22 માર્ચે જનતા કર્ફ્યૂ રાખો, જરૂરી સામાનનો સંગ્રહ ના કરો

Background
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના ખતરાને લઇને દેશવાસીઓને સજાગ રહેવાની વાત કરી હતી. આ સાથે તેમણે કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે. આ સંકટે આખા વિશ્વને માનવજાતિને સંકટમાં નાખી દીધી છે.
22:07 PM (IST) • 19 Mar 2020
મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી રાતના નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે.
21:12 PM (IST) • 19 Mar 2020
કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
Load More
Tags :
Coronavirus Cases In India India Coronavirus Cases Coronavirus India News Coronavirus Update In India Coronavirus Symptoms Coronavirus Latest News Janata Curfew Coronavirus Tips Chandigarh Coronavirus Latest On Coronavirus In India Coronavirus In India State Wise Coronavirus Update Coronavirus Cases Coronavirus Update India Coronavirus In India Coronavirus News Coronavirus Coronavirus India Modiગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















