શોધખોળ કરો

દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત

કોરોના સંક્રમણના મામલે કર્ણાટક દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે અને એક્ટિવ કેસની સંખ્યા મામલે પશ્ચિમ બંગાળ પછી પાંચમાં સ્થાન પર છે.

બેંગ્લુરુઃ દેશના અનેક રાજ્યોમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાને કાબુમાં લેવા વિવિધ રાજ્યો દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન કર્ણાટકમાં આગામી બે મહિનામાં કોરોનાની બીજી લહેર આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, કર્ણાટકમાં કોવિડ-19ની સ્ટેટ ટેકનિકલ એડવાઇઝરી કમિટીએ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને આ માટે ફેબ્રુઆરી સુધી દરરોજ 1.25 લાખ ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. હાલ કર્ણાટકમાં કોરોનાના 23728 એક્ટિવ કેસ છે અને 8,50,707 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. રાજ્યમાં 11,792 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના સંક્રમણના મામલે કર્ણાટક દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે અને એક્ટિવ કેસની સંખ્યા મામલે પશ્ચિમ બંગાળ પછી પાંચમાં સ્થાન પર છે. જ્યારે કોરોના વાયરસના કારણે થયેલા મોતના મામલે મહારાષ્ટ્ર પ્રથમ, કર્ણાટક બીજા અને તમિલનાડુ ત્રીજા ક્રમે છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,604 નવા કેસ અને 501 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 94,99,414 પર પહોંચી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,38,122 લોકોના મોત થયા છે. દેશમાં 89,32,647 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ દેશમાં 4,28,644 એક્ટિવ કેસ છે. રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઓડિશા ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટના ભાવ ઘટાડી ચુક્યા છે. બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક હોવાના આ છે ફાયદા, આ સરળ રીતે જાણો તમારો આધાર નંબર  બેંક સાથે લિંક છે કે નહીં AUS v IND: વન ડેમાં ડેબ્યૂ બાદ પ્રથમ વખત એક વર્ષમાં સદી નથી ફટકારી શક્યો કોહલી, જાણો કયા વર્ષે ફટકારી સૌથી વધુ સદી India vs Australia:  પંડ્યા-જાડેજાએ તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Embed widget