શોધખોળ કરો

Corona Vaccine: દેશમાં કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર, રશિયામાં બનેલી આ રસીને ભારતમાં મળી શકે છે મંજૂરી

Corona Vaccine India Update: રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળી જશે તેવી આશા છે. તેમણે સ્પૂતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીઝે 'રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ' સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી.

હૈદરાબાદઃ રશિયાની કોરોના વાયરસ રસી (Coronavirus Vaccine) સ્પૂતનિક-5ને (Sputink-V) આગામી થોડા સપ્તાહમાં ભારતીય ડ્રેગ રેગ્યુલેટર્સની (DGCI) મંજૂરી મળવાની ફાર્મા ક્ષેત્રની કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝને (DRL) આશા છે. કંપનીના એક અધિકારીએ આ માહિતી આપી છે.

શું કહ્યું કંપનીના સીઈઓએ

કંપનીના સીઈઓ, એપીઆઈ અને સર્વિસેઝ, દીપકા સાપરાએ (Deepak Sapra) કહ્યું, રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળી જશે તેવી આશા છે. તેમણે સ્પૂતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીઝે 'રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ' સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી. 

કેટલા લેવા પડશે ડોઝ

દીપક સાપરાના કહેવા પ્રમાણે આગામી થોડા સપ્તાહમાં મંજૂરી મળી જશે તેવી આશા છે. આ વેક્સિનના બે ડોઝ લેવાના રહેશે. પહેલો ડોઝ લીધાના 21મા દિવસે બીજો ડોઝ લેવાનો રહેશે. વેક્સિન લીધાના 28મા અને 42મા દિવસની વચ્ચે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જશે. 

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

આરોગ્ય મંત્રાલયના સોમવારના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ (Corona Cases India) અને 291 લોકોના મોત થયા છે. જ્યારે 32,231 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,39,644 થયા છે. જ્યારે 1,13,55,993 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,21,808 એક્ટિવ કેસ (Active Cases) છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,843 છે. દેશમાં કુલ 6,05,30,435 લોકો કોરોનાની રસી (Corona Vaccine) લઈ ચુક્યા છે.

Surat: આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સર્વિસ, જાણો કવી હશે સુવિધા

Irfan Pathan Coivd-19 Positive: ગુજરાતનો પૂર્વ સ્ટાર ક્રિકેટર કોરોનાની ઝપેટમાં, તાજેતરમાં રમ્યો હતો સચિન સાથે

Surat Corona Cases: રાજ્યના આ મોટા શહેરમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ? જાણો વિગતે

Horoscope Today 30 March 2021 આજનું રાશિફળઃ   આ રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ કાનૂની રીતે ફસાવી શકે છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ,   ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ, ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | વસ્ત્રાપુરમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે પથ્થરમારો, એકનું મોતParesh Dhanani | રાજકોટમાં ધાનાણીને લઈ કોંગ્રેસના યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ, જુઓ અહેવાલBhupendra Patel | ઝારખંડમાં તમામ સીટ પર કમળ ખીલશે, મુખ્યમંત્રીનો પ્રચંડ ચૂંટણી પ્રચારHun To Bolish | હું તો બોલીશ | સામ પિત્રોડા લાવ્યા રાજનીતિમાં વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ,   ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ, ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Electric Bike: 2 ટ્રક ખેંચી શકે તેટલો પાવર,સિંગલ ચાર્જમાં ચાલશે 323 KM, ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક બાઈક
Electric Bike: 2 ટ્રક ખેંચી શકે તેટલો પાવર,સિંગલ ચાર્જમાં ચાલશે 323 KM, ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક બાઈક
Amreli: સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતે
Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતે
Garuda Purana: મૃતકના આગલા જન્મ માટે જરૂરી છે પિંડ દાન, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે મહત્વ
Garuda Purana: મૃતકના આગલા જન્મ માટે જરૂરી છે પિંડ દાન, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે મહત્વ
Embed widget