શોધખોળ કરો

Rajnath Singh: શું PoKમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં સરકાર? રાજનાથે કર્યો મહત્વનો ઈશારો

પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેના પરિણામો ભયંકર હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે કાશ્મીરનું વિકાસ કાર્ય શરૂ કરી દીધું છે.

Big Statement Regarding PoK : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે PoKને પરત લેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પીઓકેને પાછું લાવવું એ સંસદનો ઠરાવ છે. પીઓકેમાં જે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે ત્યાંના લોકો જ પાકિસ્તાનની વિરોધમાં છે. 

આઅગાઉ પણ રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેણે (પાકિસ્તાને) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેના પરિણામો ભયંકર હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે કાશ્મીરનું વિકાસ કાર્ય શરૂ કરી દીધું છે, અને અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચી ના જઈએ. 

આર્મી ઓફિસર આપ્યા હતાં મોટા સંકેત

ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પીઓકેને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સેના પીઓકે પર કાર્યવાહી કરવા તૈયાર છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એમ પણ કહ્યું હતું કે, સરકારના આદેશની સાથે જ પીઓકેને ભારતમાં ભેળવી દેવાના ઓપરેશમાં લાગી જશે. તેમણે કહ્યું હતું કે, અમે કોઈ પણ કાર્યવાહી માટે તૈયાર છીએ, સરકાર જેવા આદેશ આપશે તે હિસાબે અમે કામ કરવા તૈયાર છીએ. ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સરહદ પર શાંતિ જાળવવાની જવાબદારી બંને દેશોની છે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પણ ખોટું પગલું ભરશે તો તેને પરિણામ ભોગવવા કરવા તૈયાર રહેવું પડશે. 

આર્મી નોર્ધન કમાન્ડના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવાનું નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનને લઈ બોલિવૂડની અભિનેત્રી રિચા ચઢ્ઢાએ વિવાદાસ્પદ ટ્વિટ કરી હતી. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.  જોકે બાદમાં રિચા ચઢ્ઢાએ પણ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી અને જાહેરમાં માફી માંગી હતી. 

રાજનાથે ભર્યો હુંકાર

આ દરમિયાન મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર PoKને પોતાનો વિસ્તાર જાહેર કર્યો છે. રાજનાથે કહ્યું હતું કે, પીઓકેમાં જે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે ત્યાંના લોકો જ પાકિસ્તાનની વિરોધમાં છે. મને લાગે છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ ઉભી થશે. જે રીતે ત્યાં રહેનારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કદાચ પીઓકેના લોકો જ એ માંગની શરૂ કરી દેશે કે, તેઓ પાકિસ્તાન સાથે રહેવા માંગતા નથી પણ અમે ભારત સાથે ભળવા માંગીએ છીએ. તેણે (પાકિસ્તાને) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. 

રાજનાથે કહ્યું હતું કે, પીઓકેને પાછું લાવવું એ સંસદનો ઠરાવ છે. આપણી સંસદનો જે પણ ઠરાવ દેશવાસીઓને યાદ કરાવવો એ ગુનો નથી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેના પરિણામો ભયંકર હશે. અમે કાશ્મીરનું વિકાસ કાર્ય શરૂ કરી દીધું છે, અને અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચી ના જઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
Embed widget