શોધખોળ કરો

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ BJPના CM પદના ઉમેદવાર કોણ હશે ? જાણો પ્રકાશ જાવડેકરે શું આપ્યો જવાબ

દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હશે તેના પર સૌની નજર છે. આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, હજુ સુધી આ અંગે કોઈ ફેંસલો નથી લીધો. જ્યારે પણ આ અંગે નિર્ણય લેવાશે તેની જાણ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હશે તેના પર સૌની નજર છે. આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, હજુ સુધી આ અંગે કોઈ ફેંસલો નથી લીધો. જ્યારે પણ આ અંગે નિર્ણય લેવાશે તેની જાણ  કરી દેવામાં આવશે. પ્રકાશ જાવડેકરની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં તેમણે દાવો કર્યો કે, આ વખતે બીજેપી લોકોને નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવશે અને રાજ્યમાં જીત મેળવશે. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નાગરિકતા સંશોધન કાનૂન અંગે હિંસા ફેલાવવો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ, દિલ્હી જેવા શાંત શહેરમાં નાગરિકતા કાનૂનને લઈ જાણીજોઈને લઘુમતીઓના મનમાં ભ્રમ પેદા કરી અશાંતિનો માહોલ પેદા કર્યો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જવાબદાર છે. તેમણે દિલ્હીની જનતાની માફી માંગવી જોઈએ. 2015 વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની કુલ 70 સીટમાંથી ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીને 67 સીટ મળી હતી. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. અંબાણી પરિવારે નવા વર્ષે દ્વારકાધીશના કર્યા દર્શન, જુઓ તસવીર હાલ ભાજપનો સમય ચાલે છે સમય પૂરો થશે એટલે સત્તા જશેઃ શંકરસિંહ વાઘેલા
વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ ભુક્કા કાઢશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ ભુક્કા કાઢશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોની મુશ્કેલી વધશે: સંજય સિંહના એક પત્રથી રાજકારણમાં મોટો ભૂકંપ!
રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોની મુશ્કેલી વધશે: સંજય સિંહના એક પત્રથી રાજકારણમાં મોટો ભૂકંપ!
વ્હેલમાં મળતું એક પ્રોટીન માનવોને 200 વર્ષ સુધી જીવવામાં કરી શકે છે મદદ: સ્ટડી
વ્હેલમાં મળતું એક પ્રોટીન માનવોને 200 વર્ષ સુધી જીવવામાં કરી શકે છે મદદ: સ્ટડી
હરભજનસિંહને મોટો ઝટકો, પંજાબ સરકારે પરત લીધી Z+ સુરક્ષા, ઘરની બહારથી હટાવ્યા સુરક્ષાકર્મી
હરભજનસિંહને મોટો ઝટકો, પંજાબ સરકારે પરત લીધી Z+ સુરક્ષા, ઘરની બહારથી હટાવ્યા સુરક્ષાકર્મી

વિડિઓઝ

EVM Machines Malfunctioning: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ક્યાં-ક્યાં ખોટવાયા EVM મશીન
Election boycott in Mehsana | મહેસાણાના બાજીપુરામાં ચૂંટણી બહિષ્કાર
Gujarat Local Body Election: અમિત શાહથી લઈને મુખ્યમંત્રી સુધી દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન!
Gujarat Local Body Election Voting: લોકશાહીના પર્વમાં વર-કન્યાએ પવિત્ર ફેરા પહેલા કર્યું મતદાન
Rajkot Local Body Election: રાજકોટના ઉમેદવાર મકબુલ દાવદાણીની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ
Gujarat Election 2026: મનપાની ચૂંટણીમાં સન્નાટો! 40% સરેરાશ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર, શું થશે પરિણામ?
Gujarat Election 2026: મનપાની ચૂંટણીમાં સન્નાટો! 40% સરેરાશ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર, શું થશે પરિણામ?
Gujarat Elections 2026: ગામડાં આગળ ને શહેરો પાછળ! જિલ્લા પંચાયતમાં 46% તો મનપામાં સન્નાટો: શું છે આ પાછળનું રહસ્ય?
Gujarat Elections 2026: ગામડાં આગળ ને શહેરો પાછળ! જિલ્લા પંચાયતમાં 46% તો મનપામાં સન્નાટો: શું છે આ પાછળનું રહસ્ય?
Gujarat Local Body Election 2026 Voting: મહેસાણાના બાજીપુરામાં ચૂંટણી બહિષ્કાર, મોડાસાના આ ગામમાં પોલિંગ સ્ટાફ અને મતદારો વચ્ચે રકઝક
Gujarat Local Body Election 2026 Voting: મહેસાણાના બાજીપુરામાં ચૂંટણી બહિષ્કાર, મોડાસાના આ ગામમાં પોલિંગ સ્ટાફ અને મતદારો વચ્ચે રકઝક
Local body Election 2026: આણંદના સાંસેજમાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મીનું મૃત્યુ, હાર્ટ અટેકથી મોતની આશંકા
Local body Election 2026: આણંદના સાંસેજમાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મીનું મૃત્યુ, હાર્ટ અટેકથી મોતની આશંકા
PNB Kiwi Credit Card: હવે ક્રેડિટ કાર્ડ તમારા મોબાઇલમાં! બેંક બેલેન્સ વિના પણ UPI થી થશે પેમેન્ટ
PNB Kiwi Credit Card: હવે ક્રેડિટ કાર્ડ તમારા મોબાઇલમાં! બેંક બેલેન્સ વિના પણ UPI થી થશે પેમેન્ટ
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન
હરભજનસિંહને મોટો ઝટકો, પંજાબ સરકારે પરત લીધી Z+ સુરક્ષા, ઘરની બહારથી હટાવ્યા સુરક્ષાકર્મી
હરભજનસિંહને મોટો ઝટકો, પંજાબ સરકારે પરત લીધી Z+ સુરક્ષા, ઘરની બહારથી હટાવ્યા સુરક્ષાકર્મી
Embed widget