શોધખોળ કરો

કેજરીવાલ સામે હાર બાદ BJP નેતા મનોજ તિવારીએ શું કહ્યું ? ટ્વીટ કરીને કર્યો હતો જીતનો દાવો

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ વિધાનસભા ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ટ્વીટ કરીને દિલ્હીના મતદાતાઓનો આભાર માન્યો છે અને કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી કુલ 70 માંથી માત્ર 7 સીટો પર સમેટાતી નજર આવી રહી છે. પાર્ટીની હાર બાદ દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. તે દરમિયાન તેમણે આમ આદમી પાર્ટને પ્રચંડ જીત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. સાથે તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમે નફરતની રાજનીતિ નથી કરતાં, સૌનો સાથ-સૌનો વિકાસ અમારો મંત્ર છે. અમે નથી ઈચ્છતા કે 60 દિવસ સુધી લોકોનો રસ્તો રોકાઈ. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ વિધાનસભા ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ટ્વીટ કરીને દિલ્હીના મતદાતાઓનો આભાર માન્યો છે અને કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. મનોજ તિવારીએ કહ્યું કે, અમે ચૂંટણી પર હારની સમીક્ષા કરીશું અને હારના કારણોનું મંથન કરીશું. જ્યારે પરિણામ આશા પ્રમાણે નથી આવતા ત્યારે નિરાશ થવાઈ છે પરંતુ ભાજપ તેનાથી પણ આગળનું વિચારશે. મનોજ તિવારીએ વોટના ટકાવારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારા વોટની ટકાવારી 32 થી વધીને 38 ટકા થઈ છે. તેઓએ કહ્યું કે, અમે ખૂબ મહેનત કરી છે. દિલ્હીએ સમજી વિચારીને જનાદેશ આપ્યો હશે. ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીએ મતદાનના બાદ એગ્ઝિટ પોલના આંકડા આવ્યા બાદ મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે ભાજપ 48 સીટ પર જીતશે અને સરકાર બનાવશે પરંતુ તેનાથી વિપરીત પરિણામો આવ્યા છે.
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 6.22 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 42 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 38 અને 4 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 24 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 4 બેઠક પર આગળ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Embed widget