શોધખોળ કરો

દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ વિરૂધ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરાયું

નવી દિલ્લી: એક સ્થાનિક અદાલતે દક્ષિણપંથી સંગઠનના નેતાની હત્યા માટે ગુંડાઓને સોપારી આપવાના મામલે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગી છોટા શકીલની વિરૂધ્ધમાં બીન જામીન પાત્ર વોરંટ ઈસ્યું કર્યો છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુમિત દાસે દિલ્લી પોલીસના ખાસ સેલની એક અરજી પર બીન જામીનપાત્ર વોરંટ લાગુ કર્યો છે. પોલીસના ખાસ સેલ દ્વારા બંનેની વિરૂધ્ધમાં બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યું કરવાની અરજી કરવામાં આવી હતી. તેઓએ અખિલ ભારતીય મહાસભાના નેતા સ્વામી ચક્રપાણીની હત્યાનું કાવતરૂ ધડ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ સ્વામીએ મુંબઈ સરકાર દ્વારા કરવામાં આવેલી હરાજીમાં દાઉદ ઈબ્રાહિમની કાર ખરીદી હતી, ત્યારબાદ ગાજીયાબાદમાં આગ લગાવી દિધી હતી. આ વર્ષે જૂનમાં ચાર વ્યક્તિઓ જુનેદ, રોજર, યુસુફ અને મનિષની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તે દક્ષિણપંથી નેતાની હત્યાનું કાવતરૂ ધડી રહ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે પુછપરછ દરમિયાન જુનૈદે ખુલાસો કર્યો હતો કે શકીલે તેમને પૈસા આપ્યા હતા અને ચક્રપાણીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે દાઉદની કારને આગ લગાવવા માટે સબક સીખડાવવામાં આવે. પોલીસે જણાવ્યું કે તેની પાસેથી બે પિસ્તોલ અને 10 ગોળીઓ મળી આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
India Energy Weekની આજથી શરૂઆત,  PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
Embed widget