શોધખોળ કરો

Delhi Election Result: દિલ્હીમાં કોંગ્રેસના સુપડા સાફ, 70 ઉમેદવારમાંથી 67ની ડિપોઝિટ થઈ જપ્ત

જે ત્રણ સીટો પર કોંગ્રેસ ડિપોઝિટ બચવાવવાના સફળ રહી છે તે સીટ ગાંધીનગર, બાદલી અને કસ્તૂરબા નગર છે.

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ ગઠબંધનને ફરી એક વખત જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટી એક પણ સીટ પર જીત મેળવી ન શકી. ઉપરાંત 70 વિધાનસભા સીટ પર કોંગ્રેસ ગઠબંધનના 67 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 4 સીટ આરજેડીને આપી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસ દિલ્હીમાં સતત 15 વર્ષ સરકાર ચલાવી ચૂકી છે. જે ત્રણ સીટો પર કોંગ્રેસ ડિપોઝિટ બચવાવવાના સફળ રહી છે તે સીટ ગાંધીનગર, બાદલી અને કસ્તૂરબા નગર છે. જ્યારે ચાંદની ચૌકથી ધારાસભ્ય અલકા લાંબા પણ પોતાની ડિપોઝિટ બચાવી ન શકી. અલકા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ હતી. નોંધનીય છે કે, કારમી હારનો સામો કરનારી કોંગ્રેસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનંદ પાઠવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, તે જનાદેશ સ્વીકાર કરે ચે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના નવનિર્માણનો સંકલ્પ કરે છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ સુભાષ ચોપરાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી પર ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો. તમને જણાવી દઈએ કે, 2015માં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ 67 સીટો પર જીત મેળવી હતી, જ્યારે બીજેપીના ખાતામાં માત્ર ત્રણ સીટો આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget