શોધખોળ કરો

દિલ્હીઃ કંટેનમેંટ ઝોન છોડીને આજથી દારૂની 66 ખાનગી દુકાનો ખુલી, ઓડ-ઈવનનું કરવું પડશે પાલન

દિલ્હી સરકારે દારૂની 66 ખાનગી દુકાનોને સરકારી આદેશોનું પાલન કરીને ખોલવાની મંજૂરી આપી છે. આ દુકાનો સવારે 9 વાગ્યાથી સાંજે 6.30 સુધી ખુલ્લી રહેશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રથમ વખત દારૂની ખાનગી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરી માત્ર 66 દુકાનોને જ આપવામાં આવી છે. ઉપરાંત કંટેન્મેંટ ઝોનમાં આવી દુકાનોને હાલ ખોલવા દેવાની મંજૂરી નથી આપવામાં આવી. દિલ્હી સરકારે દારૂની 66 ખાનગી દુકાનોને સરકારી આદેશોનું પાલન કરીને ખોલવાની મંજૂરી આપી છે. આ દુકાનો સવારે 9 વાગ્યાથી સાંજે 6.30 સુધી ખુલ્લી રહેશે. ઉપરાંત દિલ્હી સરકારે તમામ દુકાનોને ઓડ-ઇવન નિયમનું પાલન કરવાનો પણ આદેશ આપ્યો છે. જોકે શોપિંગ મોલમાં આવેલી દારૂની દુકાનોને મંજૂરી આપી નથી અને મોલની તમામ દુકાનો બંધ રહેશે. પીટીઆઈ મુજબ, દિલ્હીમાં 863 દારૂની દુકાનો છે. જેમાંથી 475 દુકાનો દિલ્હી સરકારની 4 અલગ-અલગ સંસ્થા દિલ્હી સ્ટેટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, દિલ્હી સ્ટેટ સિવિલ સપ્લાઈ કોર્પોરેશન અને દિલ્હી કન્ઝ્યૂમર કો ઓપરેટિવ હોલસેટ સ્ટોરને આધીન છે. દિલ્હીમાં 389 દુકાનો ખાનગી શરાબ માલિકોની છે. જેમાંથી 150 દુકાન વિવિધ શોપિંગ મોલમાં આવેલી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 12,319 મામલા આવ્યા છે. જેમાંથી 208 લોકોના મોત થયા છે અને 5897 લોકો સાજા થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget