શોધખોળ કરો

Coronavirus: દિલ્હી સરકારે તબલીગી જમાતના 2446 લોકોને છોડવાનો આપ્યો આદેશ

દિલ્હીમાં ડીડીએમએના સ્પેશ્યલ સીઇઓ એસ મીણાએ તંત્રને લખેલા પત્રમાં કહ્યું કે, જિલ્લાધિકારીઓને એ પણ કહેવામાં આવ્યુ છે કે દિલ્હી સ્થિત મરકજના કાર્યક્રમમાં સામેલ થયેલા બીજા રાજ્યોના જમાતના પ્રતિનિધિઓને તેમના નિવાસ સ્થાને મોકલવાની પણ વ્યવસ્થા કરે

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે તબલીગી જમાતના લોકો માટે ખાસ આદેશ કર્યો છે. સરકારે તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તબલીગી જમાતના 2446 સભ્યોને ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી છોડી દે, અને એ પણ નક્કી કરે કે તે પોતાના ઘરોમાં સિવાય બીજે ક્યાંય રહે નહીં. દિલ્હીમાં ડીડીએમએના સ્પેશ્યલ સીઇઓ એસ મીણાએ તંત્રને લખેલા પત્રમાં કહ્યું કે, જિલ્લાધિકારીઓને એ પણ કહેવામાં આવ્યુ છે કે દિલ્હી સ્થિત મરકજના કાર્યક્રમમાં સામેલ થયેલા બીજા રાજ્યોના જમાતના પ્રતિનિધિઓને તેમના નિવાસ સ્થાને મોકલવાની પણ વ્યવસ્થા કરે. તેમને કહ્યું કે, માર્ચમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા કાર્યક્રમમાં હાજર રહેલા 567 વિદેશીઓને પોલીસના હવાલે કરવામાં આવશે. સરકારના એક અધિકારીએ શનિવારે કહ્યું કે, તેમને વિદેશી જમાતીઓને વિઝા ઉલ્લંઘન જેવા જુદાજુદા ઉલ્લંઘન સંબંધમાં પોલીસના હવાલે કરવામાં આવશે. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને સેન્ટરમાં ક્વૉરન્ટાઇન રહેવાનો સમય પુરો કરી ચૂકેલા અને કૉવિડ-19થી સંક્રમિત નથી તેના તબલીગી જમાતના સભ્યોને તેમના ઘરે જવાનો હાલમાં આદેશ આપ્યો હતો. મીણાએ પોતાના પત્રમાં કહ્યું દિલ્હી ઉપરાંત અન્ય સ્થાનો સાથે સંબંધ રાખનારા જે લોકોને નિર્ધારિત દિશા-નિર્દેશો અનુસાર છોડી છોડી મુકવામાં આવી શકે છે, અને તેમને ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી મુસાફરી કરવામાં પાસ આપવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Embed widget