શોધખોળ કરો

Delhi Services Bill: દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પાસ થતા કેજરીવાલે આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું હવે જનતા એક પણ... 

સોમવારે (7 ઓગસ્ટ) રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે.

Arvind Kejriwal On Delhi Services Bill: સોમવારે (7 ઓગસ્ટ) રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું કે આ વખતે દિલ્હીની જનતા ભાજપને લોકસભામાં એક પણ સીટ નહીં આપે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, "આજનો દિવસ ભારતીય લોકશાહી માટે કાળો દિવસ હતો. મોદી સરકારે દિલ્હીની જનતાને ગુલામ બનાવવા માટે રાજ્યસભામાં બિલ પાસ કર્યું. આ કાયદો 1935માં અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા ભારત સરકારના કાયદા જેવો જ છે. દિલ્હીના લોકો તેમની પસંદગીની સરકાર પસંદ કરશે, પરંતુ તે સરકારને કામ કરવાની સત્તા નહીં હોય.  એક રીતે વડા પ્રધાન કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ જે મરજી  આદેશ પાસ કરે,  જો મને તે ન પસંદ આવે તો કાયદો બનાવીને તેને પલટાવી દઈશ.''

 

દિલ્હીની સત્તા હડપ કરવાનો પ્રયાસ 

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, "જ્યારે આ લોકોને લાગ્યું કે આમ આદમી પાર્ટીને હરાવવાનું મુશ્કેલ છે, ત્યારે તેઓએ પાછલા બારણે વટહુકમ લાવીને દિલ્હીની સત્તા હડપ કરવાનો પ્રયાસ કર્યો." દિલ્હીના લોકોએ 2015 અને 2020માં અમારી સરકાર બનાવી કારણ કે હું દિલ્હીનો દિકરો  છું અને મોદીજી દિલ્હીના નેતા બનવા માંગે છે. દિલ્હીવાસીઓ તેમના દિકરાને પસંદ કરે છે, મોદીજી જેવા નેતા નથી જોઈતા.   

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજનો દિવસ એક રીતે ભારતના ઇતિહાસમાં ભારતીય લોકશાહી માટે કાળો દિવસ સાબિત થયો છે. આજે દિલ્હીની જનતાને ગુલામ બનાવવાનું બિલ સંસદની અંદર પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીની જનતાને લાચાર અને ગુલામ બનાવે છે. ભારતની આઝાદી પહેલા 1935માં અંગ્રેજોએ એક કાયદો બનાવ્યો હતો. તે કાયદાનું નામ હતું ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા. આ કાયદામાં અંગ્રેજોએ લખ્યું હતું કે ભારતમાં ચૂંટણી થશે, પણ જે સરકાર ચૂંટાશે તેને કોઈ કામ કરવાની સત્તા નહીં હોય. 

તેમણે કહ્યું, “જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે આપણે બંધારણ બનાવ્યું અને આપણે બંધારણમાં લખ્યું કે ચૂંટણીઓ થશે, લોકો તેમની સરકારને પસંદ કરશે અને તેઓ જે સરકાર પસંદ કરશે તેની પાસે લોકો માટે કામ કરવાની તમામ સત્તા હશે. આજે આઝાદીના 75 વર્ષ બાદ વડાપ્રધાન મોદીએ દિલ્હીની જનતાની આઝાદી છીનવી લીધી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાને 1935નો બ્રિટિશ કાયદો બનાવ્યો છે કે દિલ્હીમાં ચૂંટણી થશે, દિલ્હીના લોકો તેમની સરકાર પસંદ કરશે, પરંતુ તે સરકાર પાસે કામ કરવાની કોઈ સત્તા નહીં હોય. આ કાયદો આજે આપણા દેશની સંસદે પસાર કર્યો છે. દિલ્હીના લોકોની વોટની કોઈ કિંમત હવે નથી. સરકાર બનાવો, પરંતુ સરકાર પાસે સત્તા નથી.

રાજ્યસભામાં કેન્દ્ર તરફથી લાવવામાં આવેલું દિલ્હી સર્વિસ બિલ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 વોટ પડ્યા હતા.  કેન્દ્ર સરકાર 19 મેના રોજ દિલ્હી સરકારમાં કાર્યરત અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગથી સંબંધિત એક વટહુકમ લાવી હતી. સુપ્રીમ કોર્ટે આ વટહુકમના તે નિર્ણયને પલટી નાખ્યો, જેમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકારી દિલ્હી સરકારને અપાયો હતો. આ વિધેયકને લોકસભામાં મંજુરી મળી ગઈ છે અને  તેને રાજ્યસભામાં રજુ કરાયું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ટેક ઓફ કરતાં જ પક્ષી સાથે ટકરાયું 175 મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન, પટનામાં કરાવવી પડી ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક ઓફ કરતાં જ પક્ષી સાથે ટકરાયું 175 મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન, પટનામાં કરાવવી પડી ઇમર્જન્સી લેન્ડિંગ
શું તમે બ્લેક અંડરઆર્મ્સથી પરેશાન છો? આ ઘરેલું ઉપચારથી મળશે ચમત્કારિક પરિણામ
શું તમે બ્લેક અંડરઆર્મ્સથી પરેશાન છો? આ ઘરેલું ઉપચારથી મળશે ચમત્કારિક પરિણામ
Embed widget