શોધખોળ કરો

હા, આ EDની સરકાર છે... મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ ફડણવીસે જણાવ્યો EDનો મતલબ...

મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ સરકારે સોમવારે બહુમત સાબિત કરી દીધો છે. વિપક્ષમાં 94 વોટ અને પક્ષમાં 164 વોટ પડ્યા હતા.

Maharashtra Floor Test: મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ સરકારે સોમવારે બહુમત સાબિત કરી દીધો છે. વિપક્ષમાં 94 વોટ અને પક્ષમાં 164 વોટ પડ્યા હતા. આ બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. ફડણવીસે કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે, આ ઈડી (ED)ની સરકાર છે. તો હા, આ EDની સરકાર જ છે. એકનાથ અને દેવેન્દ્રની સરકાર છે. કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના આરોપો મુદ્દે ફડણવીસે પલટવાર કરતાં કહ્યું કે, ઈડીનો મતલબ એકનાથ અને દેવેન્દ્ર છે. 

એક શિવસૈનિક બન્યો રાજ્યનો મુખ્યમંત્રીઃ
વિધાનસભામાં બોલતી વખતે ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના રુપે એક શિવસૈનિક રાજ્યનો મુખ્યમંત્રી બન્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલાં થયેલા ગઠબંધનમાં ભાજપ અને શિવસેનાને 2019માં બહુમત મળ્યું હતું. પરંતુ બહુમતને જાણી જોઈને અમારી પાસેથી લઈ લેવામાં આવ્યું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરેને આ પગલાનો હવાલો આપ્યો જ્યારે ઉદ્ધવે ભાજપથી પોતાનો સંબંધ તોડીને કોંગ્રેસ-એનસીપી સાથે જઈને સરકાર બનાવી હતી. જે ગયા અઠવાડીયે પડી ગઈ છે.

શિવસેના સાથે ફરીથી સરકાર બનાવીઃ
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના સહયોગથી એક વાર ફરીથી અમે શિવસેના સાથે સરકાર બનાવી છે. હું પાર્ટી આલાકમાનના આદેશ મુજબ ઉપમુખ્યમંત્રી બન્યો છું. તેમણે આગળ કહ્યું કે, મને પાર્ટી કહ્યું હોત તો હું ઘરે પણ બેસી જાત. આ જ પાર્ટીએ મને મુખ્યમંત્રી પણ બનાવ્યો હતો. આજે હું કહી શકું છું કે, આ સરકારમાં સત્તા માટે કોઈ મતભેદ નથી. અમે સતત સહયોગ કરતા રહીશું.

વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પછી સભ્યોનો આભાર વ્યક્ત કરતાં ફડણવીસે કહ્યું, “હું એ તમામ સભ્યોનો આભારી છું જેમણે આ ઠરાવના સમર્થનમાં મત આપ્યો છે. 1980માં શિંદે સાહેબે શિવસેનામાં સક્રિય રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે એક સામાન્ય કાર્યકર તરીકે ઘણી જવાબદારીઓ નિભાવી અને આજે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ધરમવીર આનંદ દુબેએ 1984માં શિંદે સાહેબને કુસુમનગર શાખા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget