શોધખોળ કરો

'ઉન્માદ ફેલાવીને દેશ ચલાવાનો પ્રયત્ન', દિગ્વિજય સિંહનો કેન્દ્ર પર પ્રહાર, કહ્યું - બુલડોઝર નફરત, મોંઘવારી અને બેરોજગારી પર ચલાવો

અજમેર પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશની મુખ્ય સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે.

અજમેર પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશની મુખ્ય સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે, ધર્મના નામે રમખાણો કરાવવામાં આવી રહ્યા છે, બુલડોઝર ચલાવવું હોય તો નફરત, મોંઘવારી અને બેરોજગારી પર ચલાવો. 

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ શુક્રવારે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજમેર પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે અજમેર શહેર જિલ્લા કોંગ્રેસના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો સાથે તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં દિગ્વિજય સિંહે દેશની વર્તમાન રાજનીતિ અને પરિસ્થિતિઓ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં દેશની મુખ્ય સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ધર્મના નામે રમખાણો કરાવામાં આવી રહ્યા છે. ધાર્મિક ઉન્માદ અને નફરત ફેલાવીને દેશને ચલાવવાના પ્રયાસો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જો તમારે બુલડોઝર ચલાવવું હોય તો નફરત, મોંઘવારી અને બેરોજગારી પર ચલાવો. ભારત 15 વર્ષમાં ફરી અખંડ ભારત બનશે તેમ RSS ચીફ મોહન ભાગવતના નિવેદન પર દિગ્વિજય સિંહે કહ્યું કે, અખંડ ભારત એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ફરી ભારતમાં જોડાશે.

દિગ્વિજય સિંહે કહ્યું કે, આ સવાલ નરેન્દ્ર મોદીને પૂછવો જોઈએ, મને નહીં. તેમણે કહ્યું કે અમને રાજનીતિની ચિંતા નથી, અમને આ દેશની ચિંતા છે. 2014થી આ દેશની સ્થિતિ જે રીતે બગડી રહી છે તે ચિંતાનો વિષય છે. ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે અને અમીરો વધુ અમીર થઈ રહ્યા છે. આ અંતર ધીમે-ધીમે વધી રહ્યું છે. જ્યારે યુપીએ શાસન દરમિયાન લગભગ 15 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા, તેઓ પાછા ગરીબીમાં ધકેલાઈ ગયા છે. આ સિવાય, કોરોના મહામારી દરમિયાન ખરાબ વહીવટ અને અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ પર પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
Shani Nakshatra Parivartan 2026: વર્ષ 2026માં શનિ કરશે ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓના સપના થશે પુરા
Shani Nakshatra Parivartan 2026: વર્ષ 2026માં શનિ કરશે ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓના સપના થશે પુરા
DigiLocker:  તમારા ફોનમાં ઈન્સ્ટોલ ડિજીલોકર એપ ફેક તો નથી ને? સરકારે જાહેર કરી એડવાઈઝરી
DigiLocker: તમારા ફોનમાં ઈન્સ્ટોલ ડિજીલોકર એપ ફેક તો નથી ને? સરકારે જાહેર કરી એડવાઈઝરી
Embed widget