શોધખોળ કરો

જ્યોતિરાદિત્ય સિંધિયા પર બોલ્યા દિગ્વિજય સિંહ કહ્યું- તેમને ભાજપમાં નહી મળે સમ્માન

કૉંગ્રેસ તરફથી રાજ્યસભા ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે કહ્યું, ગુજરાતમાં જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ વેચાણ થયું એવું મધ્યપ્રદેશમાં નહી થાય.

ભોપાલ: કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આજે ભોપાલમાં ઓનલાઈન પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ છોડીને ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને ચેતવ્યા કે તેમને ભાજપમાં સમ્માન અને જવાબદારી એવી નહી મળે જે કૉંગ્રેસમાં મળી હતી. દિગ્વિજય સિંહે કહ્યું સિંધિયા તેમના દિકરા સમાન છે. તેમના પાર્ટી છોડવાને લઈને દુખ થયું છે પરંતુ દુખ એ વાત પર વધારે થયું કે તેઓ એ પાર્ટીમાં સામેલ થયા જે પાર્ટીના લોકોએ તેમને ચૂંટણીમાં હરાવ્યા હતા. કદાચ તેમને પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ થવાની ઉતાવળ હતી. દિગ્વિજય સિંહે કહ્યું, સિંધિયા જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે મુરૈનાથી મંદસૌર સુધી પોતાના કાર્યકર્તાઓને પદ આપતા અને અપાવતા હતા, પરંતુ હવે એવું નહી થાય કારણ કે ભાજપમાં નેતાઓનું નહી સંઘનું ચાલે છે. તેમના આવનારા દિવસોમાં પાર્ટી અને સરકારમાં કોઈ પદ અને સમ્માન મળશે તેવું મને નથી લાગતું. કૉંગ્રેસ તરફથી રાજ્યસભા ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે કહ્યું, ગુજરાતમાં જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ વેચાણ થયું એવું મધ્યપ્રદેશમાં નહી થાય, કારણ કે અમારા પ્રદેશના ધારાસભ્યો લાલચી નથી. જેટલા લાલચી હતા તે રાજ્યસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જતા રહ્યા છે. પ્રદેશમાં આવનારા દિવસોમાં 24 વિધાનસભાઓમાં પેટા ચૂંટણી થવાની છે. દિગ્વિજય સિંહે કહ્યું પાર્ટી આ ચૂંટણીને લઈને સારી તૈયારી કરી રહી છે. અમે આ ચૂંટણીમાં જઈ કહેશું કે લોકતંત્ર બચાવવા આ લાલચી લોકોને ચૂંટણીમાં હરાવો. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સાથેના પોતાના સંબંધોને લઈને દિગ્વિજય સિંહે કહ્યું તેમની સાથે મારા સંબંધો 40 વર્ષ જૂના છે. તેમણે કહ્યું કમલનાથ તેમને મિત્ર અને ભાઈ જેવા છે. ધણા લોકએ અમારી વચ્ચે વિવાદ કરવાની કોશિશ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Embed widget