શોધખોળ કરો

દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા ડોક્ટરોના થયાં મોત, IMA એ પીએમ મોદીને પત્ર લખી શું માંગી મદદ, જાણો વિગતે

પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં આઈએમએ ડોક્ટરો અને તેમના પરિવારોની પૂરતી દેખભાળ રાખવામાં આવે તેવો આગ્રહ કર્યો. ઉપરાંત તમામ સેક્ટરના ડોક્ટરોને સરકાર તરફથી જીવન વીમો આપવામાં આવે તેવી માંગ કરી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના ર્દીની સારવાર કરતી વખતે અત્યાર સુધીમાં કુલ 196 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શનિવારે આ જાણકારી આપી અને પ્રધાનમંત્રી મોદી આ મુદ્દે ધ્યાન આપે તેવો આગ્રહ કર્યો હતો. આઈએમએ ચિંતા વ્યકત કરતાં જણાવ્યું કે, અમારા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં 196 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી 170ની ઉંમર 50 વર્ષથી વધુ હતુ અને તે પૈકીની 40 ટકા જનરસ પ્રેક્ટિશનર્સ હતા. સંગઠનના કહેવા મુજબ, તાવ અને તેની સાથે સંકળાયેલા લક્ષણો મોટા લોકો પહેલા જનરલ પેક્ટિસનર્સનો સંપર્ક કરે છે. પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં આઈએમએ ડોક્ટરો અને તેમના પરિવારોની પૂરતી દેખભાળ રાખવામાં આવે તેવો આગ્રહ કર્યો. ઉપરાંત તમામ સેક્ટરના ડોક્ટરોને સરકાર તરફથી જીવન વીમો આપવામાં આવે તેવી માંગ કરી. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજન શર્માએ કહ્યું, આઈએમએ દેશમાં સાડા ત્રણ લાખ ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરે છે. કોવિડ-19 સરકારી અને ખાનગી સેક્ટરમાં ભેદ નથી કરતો અને બધાને સરખી રીતે પ્રભાવિત કરે છે તે નોંધવું જરૂરી છે. ડોક્ટરો અને તેમના પરિવારજનોને દાખલ થવા બેડ નથી મળતા તે વધારે નિરાશાજનક છે. મહામારી દરમિયાન ડોક્ટરોની સુરક્ષા તથા કલ્યાણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તેવો ભારત સરકારને આગ્રહ કરીએ છીએ. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં આજે 24 કલાક દરમિયાન કોરોનાના 61,537 કેસ નોંધાયા હતા અને 933 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,88,612 પર પહોંચી છે અને 42,518 લોકોના મોત થયા છે. દેશમાં 14,27,006 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે અને 6,19,088 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget