શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આર્થિક પેકેજઃ નોકરિયાત માટે શું જાહેરાત કરવામાં આવી, જાણો વિગત
15000થી ઓછું વેતન મેળવતા કર્મચારીઓનું PF આગામી ત્રણ મહિના સુધી સરકાર આપશે.
![આર્થિક પેકેજઃ નોકરિયાત માટે શું જાહેરાત કરવામાં આવી, જાણો વિગત Econmic Package: PF and EPF contribution being reduced for businesses and workers for 3 months આર્થિક પેકેજઃ નોકરિયાત માટે શું જાહેરાત કરવામાં આવી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/13230633/job.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજની વિગતો આપવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે નોકરિયાતોને લઈ જાહેરાત કરી હતી.
નાણા મંત્રીએ કહ્યું, 15000થી ઓછું વેતન મેળવતા કર્મચારીઓનું PF આગામી ત્રણ મહિના સુધી સરકાર આપશે. જેનાથી 72 લાખ કર્મચારીઓને તેનો લાભ થશે. આ યોજનાથી 2,500 કરોડનો લાભ થશે.
નોકરીયાતના હાથમાં વધારે રોકડ આવે તે માટે 12 ટકાના બદલે 10 ટકા EPF કપાશે, પીએસયૂમાં 12 ટકા જ કાપવામાં આવશે.
20 લાખ કરોડના આર્થિક પેકજની મોટી વાતો, જુઓ અહીં...
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)