શોધખોળ કરો

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી છે.

Eknath Shinde On Kunal Kamra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.

તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું છે કે તેઓ કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે.

'બીબીસી'ને આપેલા ઈન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે, કુણાલ કામરાએ માત્ર તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે અપમાનજનક અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ બધું કોઈની વિરુદ્ધ બોલવા માટે 'સોપારી' લેવા જેવું છે."

વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટ પર ખોટી ટિપ્પણીઓ- શિંદે

એકનાથ શિંદેએ કહ્યું, "કોઈપણ વસ્તુનો અર્થ બદલીને કોઈને ખોટું કહેવું યોગ્ય નથી.  (કુણાલ કામરા) વડા પ્રધાન વિશે, સુપ્રીમ કોર્ટ વિશે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે ખૂબ ખોટું બોલ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ અપમાનજનક વાતો કહી છે. તેમણે ઘણા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા છે અને કેટલીક એરલાઇન્સ પણ કૃણાલ કામરા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

મેં કોઈ ક્રિયા પર પ્રતિક્રિયા આપી નથી - એકનાથ શિંદે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરનાર આવા વ્યક્તિ પાછળ કોણ છે એક તરફ સરકાર સુમેળભર્યું વાતાવરણ બનાવવાની વાત કરે છે અને બીજી તરફ તેમના જ પક્ષના લોકો જઈને સ્ટુડિયો તોડી નાખે છે, શું આ વિરોધાભાસ નથી? આના પર એકનાથ શિંદેએ કહ્યું, "જુઓ, હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. અને મેં ન તો કંઈ કહ્યું કે ન તો કોઈ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી. મારા પર ઘણા આરોપો લાગ્યા છે, છેલ્લા અઢી વર્ષથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે."

ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું, "હું મારા કામથી આરોપોનો જવાબ આપું છું. જે લોકોએ મારા પર આરોપ લગાવ્યા હતા તેમને જનતાએ ઘરે બેસાડી દીધા, પરંતુ તેઓ હજુ સુધરી રહ્યા નથી."

'આ ક્રિયાને સમર્થન આપતું નથી'

શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેઓ એ ઘટનાને સમર્થન આપતા નથી જેમાં કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે, તેણે તેમના કાર્યકરોમી  ભાવનાઓ સાથે જોડી હતી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget