શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Punjab Election 2022: અમૃતસરમાં અરવિંદ કેજરીવાલે લોકોને આપ્યા અનેક વચનો, જણાવી પુરી યોજના

પંજાબમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે

Punjab Election 2022: પંજાબમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. પંજાબ પ્રવાસ પર શનિવારે વર્ષના પ્રથમ દિવસે તેમણે અમૃતસરમાં શ્રી રામ તીર્થ મંદિરનો પ્રવાસ કર્યો હતો અને તેમણે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યના તમામ અનુસુચિત જાતિના બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો પંજાબમાં તેમની સરકાર બનશે તો અમે અસ્થાયી સફાઇ કર્મચારીઓને કાયમી કરીશું અને તેમને તમામ સુવિધાઓ આપીશું. તેમણે કહ્યું કે જે લોકો ગટરમાં જઇને હાથથી સફાઇ કરે છે તેમને અમે મશીનો આપીશું જેનાથી તે વ્યાપાર કરી શકશે. સફાઇ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. તે સિવાય તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.

 તેમણે કહ્યું કે બાબા સાહેબ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા અને તેમણે વિદેશથી બે-બે ડિગ્રી હાંસલ કરી છે. બાબા સાહેબ ઇચ્છતા હતા કે ગરીબ અને દલિત બાળકોને સારું શિક્ષણ મળે. અમે તેમના સપનાને પુરુ કરીશું.

કેજરીવાલે કહ્યું કે આજે પણ ગરીબ અને દલિત સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું નથી. પંજાબમાં સરકાર બનશે તો ગરીબ અને એસસી બાળકોને સારુ શિક્ષણ આપીશું. દરમિયાન તેણે પંજાબની કોગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું  હતું. નોંધનીય છે કે ચંડીગઢ નગર નિગમ 2021ની ચૂંટણીમાં આપ પાર્ટીએ 14 બેઠકો પર જીત હાંસલ કરી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget