શોધખોળ કરો

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં 100 થી ઓછા લોકો સામેલ થવાનો દાવો ખોટો

મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC કાર્યાલયથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ જોવા મળી હતી

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.

દાવોઃ મનમોહન સિંહની અંતિમ યાત્રાના વીડિયોની ટૂંકી ક્લિપ શેર કરીને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની અંતિમ યાત્રામાં 100 લોકો પણ હાજર ન હતા.

 

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી

 

(તમે અહીં, અહીં અને અહીં સમાન દાવા કરતી અન્ય પૉસ્ટ્સના આર્કાઇવ્સ જોઈ શકો છો.)

 
શું આ દાવો સાચો છે ? ના, આ દાવો સાચો નથી. પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
  • સમગ્ર વીડિયોમાં જોઈ શકાય છે કે દિવંગત મનમોહન સિંહની અંતિમયાત્રામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.
  • મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડે ભાગ લીધો હતો.

 

અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ? સૌથી પહેલા અમે ચેક કર્યું કે આ વીડિયો મનમોહન સિંહની અંતિમ યાત્રાનો છે કે નહીં.

  • આ માટે અમે આ ક્લિપમાંથી કીફ્રેમ્સ કાઢી અને તેને મનમોહન સિંહની અંતિમ યાત્રાના પ્રસારણ સાથે જોડી દીધી.

  • મનમોહન સિંહની છેલ્લી યાત્રા કોંગ્રેસની સત્તાવાર યુટ્યૂબ ચેનલ અને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.

  • આખા વીડિયો માં જોઈ શકાય છે કે અંતિમયાત્રાની પાછળ વાહનોનો કાફલો છે, જ્યારે વાયરલ વીડિયોમાં વાહનોનો આ કાફલો દેખાતો નથી.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
 
મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી

 

The PrintCongress અને DD News ના લાઈવ સ્ટ્રીમ પર જોઈ શકાય છે કે મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC ઓફિસથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ હાજર હતી.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
 

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી, ગાડીઓનો કાફલો અને સુરક્ષાકર્મી

મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી
 

આ સિવાય પીટીઆઈની આ તસવીરો માં જોઈ શકાય છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા.

નિષ્કર્ષ: મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે જો સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવે તો પણ 100 લોકો પણ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હાજર ન હોત.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક ધ ક્વિન્ટે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Embed widget