શોધખોળ કરો

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં 100 થી ઓછા લોકો સામેલ થવાનો દાવો ખોટો

મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC કાર્યાલયથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ જોવા મળી હતી

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.

દાવોઃ મનમોહન સિંહની અંતિમ યાત્રાના વીડિયોની ટૂંકી ક્લિપ શેર કરીને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની અંતિમ યાત્રામાં 100 લોકો પણ હાજર ન હતા.

 

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી

 

(તમે અહીં, અહીં અને અહીં સમાન દાવા કરતી અન્ય પૉસ્ટ્સના આર્કાઇવ્સ જોઈ શકો છો.)

 
શું આ દાવો સાચો છે ? ના, આ દાવો સાચો નથી. પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
  • સમગ્ર વીડિયોમાં જોઈ શકાય છે કે દિવંગત મનમોહન સિંહની અંતિમયાત્રામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.
  • મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડે ભાગ લીધો હતો.

 

અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ? સૌથી પહેલા અમે ચેક કર્યું કે આ વીડિયો મનમોહન સિંહની અંતિમ યાત્રાનો છે કે નહીં.

  • આ માટે અમે આ ક્લિપમાંથી કીફ્રેમ્સ કાઢી અને તેને મનમોહન સિંહની અંતિમ યાત્રાના પ્રસારણ સાથે જોડી દીધી.

  • મનમોહન સિંહની છેલ્લી યાત્રા કોંગ્રેસની સત્તાવાર યુટ્યૂબ ચેનલ અને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.

  • આખા વીડિયો માં જોઈ શકાય છે કે અંતિમયાત્રાની પાછળ વાહનોનો કાફલો છે, જ્યારે વાયરલ વીડિયોમાં વાહનોનો આ કાફલો દેખાતો નથી.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
 
મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી

 

The PrintCongress અને DD News ના લાઈવ સ્ટ્રીમ પર જોઈ શકાય છે કે મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC ઓફિસથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ હાજર હતી.

मनमोहन सिंह की शवयात्रा के दौरान AICC के दफ्तर से निगमबोध घाट तक भारी भीड़ मौजूद थी.
 

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી, ગાડીઓનો કાફલો અને સુરક્ષાકર્મી

મનમોહનસિંહની અંતિમ યાત્રા દરમિયાન એઆઇસીસીની ઓફિસથી નિગમબોઘ સુધી ભારે ભીડ એકઠી થઇ હતી
 

આ સિવાય પીટીઆઈની આ તસવીરો માં જોઈ શકાય છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા.

નિષ્કર્ષ: મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે જો સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવે તો પણ 100 લોકો પણ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હાજર ન હોત.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક ધ ક્વિન્ટે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget