શોધખોળ કરો

મંદી દૂર કરવા નાણામંત્રી સીતારમણની મોટી જાહેરાત, બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપશે સરકાર

નાણામંત્રી નિર્મલા સીતારમણને રોકાણને પ્રોત્સાહન આપવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જ પાછા લેવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીની સ્થિતિને સુધારવા માટે કેન્દ્ર સરકાર ટેક્સ સુધારાઓની જાહેરાત કરી છે, કેશ ફ્લોને પ્રોત્સાહન આપવા માટે સરકારે બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી આપવામાં આવતું 70 હજાર કરોડ રૂપિયાના પેકેજથી આર્થિક વ્યવસ્થામાં પાંચ લાખ કરોડ રૂપિયાનો કેશ ફ્લો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રોકાણને પ્રોત્સાહન આપવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જ પાછા લેવાની જાહેરાત કરી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે એફપીઆઇ પર પણ વધારાનો સરચાર્જ પાછો લેવામાં આવશે. બજેટ અગાઉ એફપીઆઇ પર 15 ટકાનો સરચાર્જ લાગતો હતો જેને બજેટમાં 25 ટકા કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભંગને તેમણે ક્રિમિનલ કેસ ન બનાવવાની વાત કરી છે. તેના પર ફક્ત દંડ લાગશે. સ્ટાર્ટઅપ્સ પર લાગનાર એન્જલ ટેક્સ પણ પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે બેન્કોને 70 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. સરકાર તરફથી આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે, જીએસટીમાં જે ખામીઓ છે તેને દૂર કરવામાં આવશે. ટેક્સ અને લેબર કાયદામાં સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. સંપત્તિ બનાવનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ. કંપનીઓના વિલય અને અધિગ્રહણની મંજૂરી ઝડપથી કરવામાં આવી રહી છે. ટેક્સ ઉત્પીડન મામલા પર રોક લાગશે. સાથે નાણામંત્રીએ કહ્યું કે, બેન્કોએ રેટ કટનો લાભ હવે ગ્રાહકો સુધી પહોંચાડવાની સહમતિ વ્યક્ત કરી છે. બેન્કો પાસેથી લોન લેનારા ગ્રાહકોને રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે, લોન ક્લોઝરના 15 દિવસોની અંદર સિક્યોરિટી માટે જમા દસ્તાવેજો ગ્રાહકોને પાછા કરવા પડળે. ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદનારા બીએસ-4 એન્જિન વ્હીકલ્સને ચલાવવામાં કોઇ મુશ્કેલી નહી આવે. રજિસ્ટ્રેશન ફીમાં વધારાને જૂન 2020 સુધી ટાળી દેવામા આવ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર સરકારના વલણના કારણે પેટ્રોલ અને ડિઝલની ગાડીઓ બંધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને જેને કારણે વેચાણમાં ઘટાડો થયાની ફરિયાદો આવી રહી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Embed widget