શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ 68 વર્ષના પુરૂષનું મોત, દેશમાં રસીથી પહેલા મૃ્ત્યુની પુષ્ટી, એક્સપર્ટે આપ્યું આ કારણ

ભારતમાં કોરોનાની વેક્સિન લીધા બાદ પહેલા મોતની પુષ્ટી કરી છે. વેક્સિનના કારણે 68 વર્ષના પુરૂષનું મોત થયાનો ખુલાસો થયો છે. આ વાત કેન્દ્ર સરકરા તરફથી ગઠિત પેનલ દ્રારા સામે આવી છે. ઇન્ડિયા ટૂડે પાસે આ રિપોર્ટ છે.

VACCINE: ભારતમાં કોરોનાની વેક્સિન લીધા બાદ પહેલા મોતની પુષ્ટી કરી છે. વેક્સિનના કારણે 68 વર્ષના પુરૂષનું મોત થયાનો ખુલાસો થયો છે. આ વાત કેન્દ્ર સરકરા તરફથી  ગઠિત પેનલ દ્રારા સામે આવી છે. ઇન્ડિયા ટૂડે પાસે આ રિપોર્ટ છે. 

વેક્સિન લગાવ્યાં બાદ કોઇ ગંભીર બીમારી થવા કે મોતને વૈજ્ઞાનિક ભાષામાં  એડવર્સ ઇવેન્ટ  ઇમ્યૂનાઇઝેશન  કહે છે. AEFI માટે કેન્દ્ર  સરકારે એક કમિટી ગઠિત કરી છે. આ કમીટીએ  વેક્સિન લગાવ્યા બાદ થયેલ 31 મોતનું એસેસમેન્ટ કર્યું. આ એસેસમેન્ટમાં સામે આવ્યું કે, એક  વૃદ્ધ જેની ઉંમર 68 વર્ષની હતી. તેમનું મોત વેક્સિન લીધા બાદ એનાફિલેક્સીસના કારણે થયું. આ એક પ્રકારનું એલર્જિક રિએકશન હોય છે. આ વૃ્દ્ધએ 8 માર્ચે 2021એ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને થોડા દિવસ બાદ જ તેમનું મૃત્યુ થઇ ગયું. 

AEFI કમેટીના ચેરમેન ડો એન કે, અરોડાએ મોતની પુષ્ટી કરી છે. સરકારી પેનલનો રિપોર્ટ કહે છે કે, વેક્સિનના અત્યાર સુધી જે પણ રિએકશન સામે આવી રહ્યાં છે. તેની શક્ચતા પહેલાથી જ હતી. ત્રણ અન્ય મોત માટે પણ વેક્સિનને જવાબદાર માનવામાં આવે છે. જો કે હજું તેની પુષ્ટી થવાની બાકી છે. રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિક પુરાવાના આધારે આ મોત માટે વેક્સિને જવાબદાર ગણાવમાં આવે છે. એકસ્પર્ટના મત મુજબ આ રિએકશન એલર્જી સંબંધિત  અથવા અનાફિલેક્સિસ જેવું હોઇ શકે છે.

રિપોર્ટ મુજબ  Anaphylaxisના બે કેસ સામે આવ્યાં હતા. જેને 16 અને 19 જાન્યુઆરી રસી આપવામાં આવી હતી. બંને યંગ હતા. તેમાં એકની ઉંમર 22 વર્ષની હતી તો બીજાની 21 વર્ષની હતી. આ બંનેને અલગ અલગ વેક્સિન આપવામાં આવી હતી. આ બંનેમાં એકને કોવિશીલ્ડ અને બીજાને કોવેક્સિન આપવામાં આવી હતી. જો કે આ બંને દર્દી હોસ્પિટલમાં દાખલ થયા બાદ સાજા થઇ ગયા હતા. 

આ મુદ્દે ડોક્ટર અરોડાએ કહ્યું કે, હજારોમાંથી એકાદ આવા એલર્જીના કેસ સામે આવતા હોય છે. તેમણે કહ્યું કે, વેક્સિન લીધા બાદ જો Anaphylaxisના લક્ષણો દેખાય તો તરત જ તેનો ઇલાજ કરાવવો જોઇએ. 30 હજારથી 5 હજાર લોકોમાં એકને આ Anaphylaxis અથવા ગંભીર બીમારના લક્ષણો દેખાય છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Embed widget