શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ 68 વર્ષના પુરૂષનું મોત, દેશમાં રસીથી પહેલા મૃ્ત્યુની પુષ્ટી, એક્સપર્ટે આપ્યું આ કારણ

ભારતમાં કોરોનાની વેક્સિન લીધા બાદ પહેલા મોતની પુષ્ટી કરી છે. વેક્સિનના કારણે 68 વર્ષના પુરૂષનું મોત થયાનો ખુલાસો થયો છે. આ વાત કેન્દ્ર સરકરા તરફથી ગઠિત પેનલ દ્રારા સામે આવી છે. ઇન્ડિયા ટૂડે પાસે આ રિપોર્ટ છે.

VACCINE: ભારતમાં કોરોનાની વેક્સિન લીધા બાદ પહેલા મોતની પુષ્ટી કરી છે. વેક્સિનના કારણે 68 વર્ષના પુરૂષનું મોત થયાનો ખુલાસો થયો છે. આ વાત કેન્દ્ર સરકરા તરફથી  ગઠિત પેનલ દ્રારા સામે આવી છે. ઇન્ડિયા ટૂડે પાસે આ રિપોર્ટ છે. 

વેક્સિન લગાવ્યાં બાદ કોઇ ગંભીર બીમારી થવા કે મોતને વૈજ્ઞાનિક ભાષામાં  એડવર્સ ઇવેન્ટ  ઇમ્યૂનાઇઝેશન  કહે છે. AEFI માટે કેન્દ્ર  સરકારે એક કમિટી ગઠિત કરી છે. આ કમીટીએ  વેક્સિન લગાવ્યા બાદ થયેલ 31 મોતનું એસેસમેન્ટ કર્યું. આ એસેસમેન્ટમાં સામે આવ્યું કે, એક  વૃદ્ધ જેની ઉંમર 68 વર્ષની હતી. તેમનું મોત વેક્સિન લીધા બાદ એનાફિલેક્સીસના કારણે થયું. આ એક પ્રકારનું એલર્જિક રિએકશન હોય છે. આ વૃ્દ્ધએ 8 માર્ચે 2021એ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને થોડા દિવસ બાદ જ તેમનું મૃત્યુ થઇ ગયું. 

AEFI કમેટીના ચેરમેન ડો એન કે, અરોડાએ મોતની પુષ્ટી કરી છે. સરકારી પેનલનો રિપોર્ટ કહે છે કે, વેક્સિનના અત્યાર સુધી જે પણ રિએકશન સામે આવી રહ્યાં છે. તેની શક્ચતા પહેલાથી જ હતી. ત્રણ અન્ય મોત માટે પણ વેક્સિનને જવાબદાર માનવામાં આવે છે. જો કે હજું તેની પુષ્ટી થવાની બાકી છે. રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિક પુરાવાના આધારે આ મોત માટે વેક્સિને જવાબદાર ગણાવમાં આવે છે. એકસ્પર્ટના મત મુજબ આ રિએકશન એલર્જી સંબંધિત  અથવા અનાફિલેક્સિસ જેવું હોઇ શકે છે.

રિપોર્ટ મુજબ  Anaphylaxisના બે કેસ સામે આવ્યાં હતા. જેને 16 અને 19 જાન્યુઆરી રસી આપવામાં આવી હતી. બંને યંગ હતા. તેમાં એકની ઉંમર 22 વર્ષની હતી તો બીજાની 21 વર્ષની હતી. આ બંનેને અલગ અલગ વેક્સિન આપવામાં આવી હતી. આ બંનેમાં એકને કોવિશીલ્ડ અને બીજાને કોવેક્સિન આપવામાં આવી હતી. જો કે આ બંને દર્દી હોસ્પિટલમાં દાખલ થયા બાદ સાજા થઇ ગયા હતા. 

આ મુદ્દે ડોક્ટર અરોડાએ કહ્યું કે, હજારોમાંથી એકાદ આવા એલર્જીના કેસ સામે આવતા હોય છે. તેમણે કહ્યું કે, વેક્સિન લીધા બાદ જો Anaphylaxisના લક્ષણો દેખાય તો તરત જ તેનો ઇલાજ કરાવવો જોઇએ. 30 હજારથી 5 હજાર લોકોમાં એકને આ Anaphylaxis અથવા ગંભીર બીમારના લક્ષણો દેખાય છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Embed widget