શોધખોળ કરો

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે

કેબિનેટ નિમણૂક સમિતિનો નિર્ણય, આગામી આદેશ સુધી પદ પર રહેશે; અર્થતંત્ર અને નાણાકીય નીતિઓ વધુ મજબૂત બનશે

Shaktikanta Das new appointment: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી-૨ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે અને તેઓ આગામી આદેશો સુધી આ પદ પર કાર્યરત રહેશે. શક્તિકાંત દાસ ડિસેમ્બર ૨૦૨૪માં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે છ વર્ષની સફળ સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.કે. મિશ્રા ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.

આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત સરકાર પોતાની આર્થિક નીતિઓ અને નાણાકીય વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આરબીઆઈ ગવર્નર તરીકેના કાર્યકાળ ઉપરાંત, શક્તિકાંત દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નાણાં, કરવેરા, ઉદ્યોગ, માળખાકીય સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર સેવાઓ આપી છે. પ્રિન્સિપલ સેક્રેટરી-૨ તરીકે, શક્તિકાંત દાસ મુખ્ય આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર સરકારને વ્યૂહાત્મક સલાહ આપવાની મહત્વની ભૂમિકા ભજવશે, જેનાથી સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ મજબૂત બનશે.

શક્તિકાંત દાસે ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી આરબીઆઈના ગવર્નર તરીકે સેવા આપી હતી. તેમણે કોવિડ-૧૯ રોગચાળા અને દેશના ત્યારબાદના આર્થિક પુનરુત્થાન સહિત અનેક પડકારજનક નાણાકીય સંજોગોમાં ભારતનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. તેમની કાર્યક્ષમતા અને અનુભવને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૧માં કેન્દ્ર સરકારે શક્તિકાંત દાસને ત્રણ વર્ષનો કાર્યકાળ વધારો આપ્યો હતો.

મૂળ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરના વતની શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના ૧૯૮૦ બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકાર માટે વિવિધ ક્ષમતાઓમાં યોગદાન આપ્યું છે. કેન્દ્ર સરકારમાં, તેઓએ આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ અને ખાતર સચિવ જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. શક્તિકાંત દાસની વ્યાપક અનુભવ અને કુશળતાનો લાભ હવે વડાપ્રધાન કાર્યાલયને મળશે અને દેશની આર્થિક નીતિઓને નવી દિશા આપવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો.....

બિહારમાં ભાજ સાથે મોટો દાવ થઈ જશે! સહયોગી પક્ષે RJD સાથે જવાની ધમકી આપી

ફડણવીસ સાથે ઘમાસાણની વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી, કહ્યું - મને હલકામાં ન લેતા, સમજવાવાળા સમજી લે...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget