શોધખોળ કરો

G20 Summit: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હજુ કેમ રોકાયા છે ભારત, જાણો શું છે મામલો

ફેરી પ્લેન અંગે કેનેડાના વડાપ્રધાન કાર્યાલય પાસેથી માંગવામાં આવેલી માહિતી અંગે હજુ સુધી કોઈ વિગતો શેર કરવામાં આવી નથી. 

Justin Trudeau In G20 Summit: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં રવિવારે (10 સપ્ટેમ્બર) ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે દિલ્હીથી તેમની ફ્લાઈટ ટેકઓફ થઈ શકી નહોતી. હવે તે સોમવારે (11 સપ્ટેમ્બર) ના રોજ ફેરી પ્લેન દ્વારા પરત ફરે તેવી અપેક્ષા છે. એક સૂત્રએ આ માહિતી આપી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ટ્રુડોને લઈ જવા માટે એક ફેરી પ્લેન રાત્રે 10 વાગ્યાની આસપાસ દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. હાલમાં આ અંગે વધુ માહિતી મળી નથી.

ટ્રુડોના પ્લેનમાં ટેક્નિકલ ખામી હતી

ફેરી પ્લેન અંગે કેનેડાના વડાપ્રધાન કાર્યાલય પાસેથી માંગવામાં આવેલી માહિતી અંગે હજુ સુધી કોઈ વિગતો શેર કરવામાં આવી નથી.  શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચેલા ટ્રુડો જી-20 સમિટ બાદ રવિવારે પોતાના દેશ પરત ફરવાના હતા, પરંતુ પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે તેમના પ્રસ્થાનમાં મોડું થઈ રહ્યું છે.

વડાપ્રધાન ટ્રુડો મંગળવારે રવાના થશે

કેનેડાના સીટીવી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પ્લેનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે વડાપ્રધાન અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અટવાયું છે અને તેઓ મંગળવારે સવારે દિલ્હીથી ટેકઓફ કરે તેવી શક્યતા છે. ચેનલે વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે એરપોર્ટ પરથી ટેકઓફ કરતા પહેલા કેનેડિયન સશસ્ત્ર દળો દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે CFC001 ટેકનિકલ સમસ્યાઓનો અનુભવ કરી રહી છે.

પ્લેન રિપેર થાય ત્યાં સુધી ભારતમાં ડેલિગેશન

આ પહેલા રવિવારે સીટીવી ન્યૂઝ ચેનલે પીએમઓના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે પ્લેનમાં થયેલી ખામીને રાતોરાત સુધારી શકાતી નથી. વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારું પ્રતિનિધિમંડળ ભારતમાં રહેશે. રવિવારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતી વખતે, એરપોર્ટ અધિકારીએ કહ્યું હતું કે જ્યાં સુધી એન્જિનિયરોની ટીમ સમસ્યાનું સમાધાન નહીં કરે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળ ભારતમાં રહેશે.

ટ્રુડો પુત્ર ઝેવિયર સાથે ભારત આવ્યા હતા

તમને જણાવી દઈએ કે ટ્રુડો શુક્રવારે જી-20 સમિટમાં ભાગ લેવા માટે તેમના પુત્ર ઝેવિયર સાથે ભારત પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બેઠકમાં પીએમ મોદીએ કેનેડામાં ઉગ્રવાદી અલગતાવાદને પ્રોત્સાહન આપવા, રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવવા અને ભારતીય સમુદાયને જોખમમાં મૂકવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget