શોધખોળ કરો

કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે વધુ આત્મહત્યા, આ આંકડા જોઇને ચોંકી જશો તમે

Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે

Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અનિલ અરોડાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેના આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ બધાની વચ્ચે હવે જાણીએ ભારતમાં કયા ધર્મ અને જાતિના લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે.

ભારતમાં કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા ? 
ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, હિંદુ કરતા ખ્રિસ્તી આત્મહત્યા કરવાની શક્યતા દોઢ ગણી વધારે છે. જ્યારે દેશની વિવિધ જાતિઓમાં આદિવાસીઓ અને દલિતો સૌથી વધુ આત્મહત્યા કરે છે.

એક આરટીઆઈના જવાબમાં એવું બહાર આવ્યું છે કે ગૃહ મંત્રાલયે જાતિ અને ધર્મના આધારે આત્મહત્યાઓને અલગથી ગણાવી હતી. વર્ષ 2014માં પ્રથમ વખત નેશનલ ક્રાઈમ બ્યૂરો (NCRB)એ ધર્મ અને જાતિના આધારે આત્મહત્યાનો ડેટા તૈયાર કર્યો હતો. તે 2015માં સાર્વજનિક થવાનું હતું. તે 2015માં સાર્વજનિક થવાનું હતું પરંતુ ગૃહ મંત્રાલયે ક્યારેય ડેટા જાહેર કર્યો ન હતો.

ઇસાઇઓમાં સૌથી વધુ છે આત્મહત્યાનો દર 
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આરટીઆઈ પર જાહેર કરાયેલા ડેટા અનુસાર, ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર 17.4 ટકા છે. જ્યારે હિંદુઓમાં આ જ દર 11.3 ટકા છે, મુસ્લિમોમાં આત્મહત્યાનો દર 7 ટકા છે અને શીખોમાં તે 4.1 ટકા છે. આત્મહત્યાનો રાષ્ટ્રીય દર 10.6 ટકા છે. આત્મહત્યાનો દર એક લાખ વસ્તી દીઠ આત્મહત્યા પર આધારિત છે.

કયા આધાર પર આપવામાં આવ્યો આત્મહત્યાનો દર ?
ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર તેમની વસ્તીના પ્રમાણમાં નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ, દેશની 2.3 ટકા વસ્તી ખ્રિસ્તી ધર્મમાં માને છે, પરંતુ આત્મહત્યામાં તેમની ટકાવારી 3.7 છે.

શું હોઇ શકે છે આત્મહત્યાનું કારણ ? 
જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી શકતો નથી ત્યારે તે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરે છે. આ સમસ્યાઓ નાણાકીય મુશ્કેલીઓ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, સામાજિક અને પારિવારિક દબાણ, શિક્ષણ અને કારકિર્દી સમસ્યાઓ અથવા આરોગ્ય સમસ્યાઓ હોઈ શકે છે.

આ પણ વાંચો

Malaika Arora Father Death: મલાઇકા અરોડાના પિતાએ અગાસી પરથી કૂદીને કરી આત્મહત્યા, એક્ટ્રેસ મુંબઇ રવાના

                                                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
Embed widget