શોધખોળ કરો

કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે વધુ આત્મહત્યા, આ આંકડા જોઇને ચોંકી જશો તમે

Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે

Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અનિલ અરોડાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેના આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ બધાની વચ્ચે હવે જાણીએ ભારતમાં કયા ધર્મ અને જાતિના લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે.

ભારતમાં કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા ? 
ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, હિંદુ કરતા ખ્રિસ્તી આત્મહત્યા કરવાની શક્યતા દોઢ ગણી વધારે છે. જ્યારે દેશની વિવિધ જાતિઓમાં આદિવાસીઓ અને દલિતો સૌથી વધુ આત્મહત્યા કરે છે.

એક આરટીઆઈના જવાબમાં એવું બહાર આવ્યું છે કે ગૃહ મંત્રાલયે જાતિ અને ધર્મના આધારે આત્મહત્યાઓને અલગથી ગણાવી હતી. વર્ષ 2014માં પ્રથમ વખત નેશનલ ક્રાઈમ બ્યૂરો (NCRB)એ ધર્મ અને જાતિના આધારે આત્મહત્યાનો ડેટા તૈયાર કર્યો હતો. તે 2015માં સાર્વજનિક થવાનું હતું. તે 2015માં સાર્વજનિક થવાનું હતું પરંતુ ગૃહ મંત્રાલયે ક્યારેય ડેટા જાહેર કર્યો ન હતો.

ઇસાઇઓમાં સૌથી વધુ છે આત્મહત્યાનો દર 
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આરટીઆઈ પર જાહેર કરાયેલા ડેટા અનુસાર, ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર 17.4 ટકા છે. જ્યારે હિંદુઓમાં આ જ દર 11.3 ટકા છે, મુસ્લિમોમાં આત્મહત્યાનો દર 7 ટકા છે અને શીખોમાં તે 4.1 ટકા છે. આત્મહત્યાનો રાષ્ટ્રીય દર 10.6 ટકા છે. આત્મહત્યાનો દર એક લાખ વસ્તી દીઠ આત્મહત્યા પર આધારિત છે.

કયા આધાર પર આપવામાં આવ્યો આત્મહત્યાનો દર ?
ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર તેમની વસ્તીના પ્રમાણમાં નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ, દેશની 2.3 ટકા વસ્તી ખ્રિસ્તી ધર્મમાં માને છે, પરંતુ આત્મહત્યામાં તેમની ટકાવારી 3.7 છે.

શું હોઇ શકે છે આત્મહત્યાનું કારણ ? 
જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી શકતો નથી ત્યારે તે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરે છે. આ સમસ્યાઓ નાણાકીય મુશ્કેલીઓ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, સામાજિક અને પારિવારિક દબાણ, શિક્ષણ અને કારકિર્દી સમસ્યાઓ અથવા આરોગ્ય સમસ્યાઓ હોઈ શકે છે.

આ પણ વાંચો

Malaika Arora Father Death: મલાઇકા અરોડાના પિતાએ અગાસી પરથી કૂદીને કરી આત્મહત્યા, એક્ટ્રેસ મુંબઇ રવાના

                                                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget