શોધખોળ કરો

કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે વધુ આત્મહત્યા, આ આંકડા જોઇને ચોંકી જશો તમે

Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે

Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અનિલ અરોડાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેના આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ બધાની વચ્ચે હવે જાણીએ ભારતમાં કયા ધર્મ અને જાતિના લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે.

ભારતમાં કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા ? 
ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, હિંદુ કરતા ખ્રિસ્તી આત્મહત્યા કરવાની શક્યતા દોઢ ગણી વધારે છે. જ્યારે દેશની વિવિધ જાતિઓમાં આદિવાસીઓ અને દલિતો સૌથી વધુ આત્મહત્યા કરે છે.

એક આરટીઆઈના જવાબમાં એવું બહાર આવ્યું છે કે ગૃહ મંત્રાલયે જાતિ અને ધર્મના આધારે આત્મહત્યાઓને અલગથી ગણાવી હતી. વર્ષ 2014માં પ્રથમ વખત નેશનલ ક્રાઈમ બ્યૂરો (NCRB)એ ધર્મ અને જાતિના આધારે આત્મહત્યાનો ડેટા તૈયાર કર્યો હતો. તે 2015માં સાર્વજનિક થવાનું હતું. તે 2015માં સાર્વજનિક થવાનું હતું પરંતુ ગૃહ મંત્રાલયે ક્યારેય ડેટા જાહેર કર્યો ન હતો.

ઇસાઇઓમાં સૌથી વધુ છે આત્મહત્યાનો દર 
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આરટીઆઈ પર જાહેર કરાયેલા ડેટા અનુસાર, ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર 17.4 ટકા છે. જ્યારે હિંદુઓમાં આ જ દર 11.3 ટકા છે, મુસ્લિમોમાં આત્મહત્યાનો દર 7 ટકા છે અને શીખોમાં તે 4.1 ટકા છે. આત્મહત્યાનો રાષ્ટ્રીય દર 10.6 ટકા છે. આત્મહત્યાનો દર એક લાખ વસ્તી દીઠ આત્મહત્યા પર આધારિત છે.

કયા આધાર પર આપવામાં આવ્યો આત્મહત્યાનો દર ?
ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર તેમની વસ્તીના પ્રમાણમાં નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ, દેશની 2.3 ટકા વસ્તી ખ્રિસ્તી ધર્મમાં માને છે, પરંતુ આત્મહત્યામાં તેમની ટકાવારી 3.7 છે.

શું હોઇ શકે છે આત્મહત્યાનું કારણ ? 
જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી શકતો નથી ત્યારે તે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરે છે. આ સમસ્યાઓ નાણાકીય મુશ્કેલીઓ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, સામાજિક અને પારિવારિક દબાણ, શિક્ષણ અને કારકિર્દી સમસ્યાઓ અથવા આરોગ્ય સમસ્યાઓ હોઈ શકે છે.

આ પણ વાંચો

Malaika Arora Father Death: મલાઇકા અરોડાના પિતાએ અગાસી પરથી કૂદીને કરી આત્મહત્યા, એક્ટ્રેસ મુંબઇ રવાના

                                                                                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ
રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ
E20 પેટ્રોલ પર ચોમાસાનું સંકટ! વરસાદમાં ભેજ શોષી રહ્યું છે ઇથેનોલ, પેટ્રોલ પંપ સંચાલકોએ આપી ચેતવણી
E20 પેટ્રોલ પર ચોમાસાનું સંકટ! વરસાદમાં ભેજ શોષી રહ્યું છે ઇથેનોલ, પેટ્રોલ પંપ સંચાલકોએ આપી ચેતવણી

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Embed widget