શોધખોળ કરો

શું સરકાર તમારી જમીન પર પણ કબ્જો કરી શકે છે? જાણો શું છે નિયમ

Land acquisition Rules In India: ભારત સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂક્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

Land acquisition Rules In India: ભારત સરકાર ભૂમિ અધિગ્રહણ અંગે નિયમો બનાવી રાખ્યા છે. આ નિયમોની દિશામાં જ આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે. ભારત સરકારનો એક નિયમ ભૂમિ અધિગ્રહણ અંગે પણ છે. એટલે કે ભારત સરકાર જો ચાહે તો કોઈપણ વ્યક્તિની જમીનનો કબ્જો કરી શકે છે. પરંતુ આવું ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે.

અને આ કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર કોઈ જાહેર હિત ના પ્રોજેક્ટ માટે જ આવું કરે છે. ભારતમાં ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂકવામાં આવ્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

સરકાર લઈ શકે છે તમારી જમીન

ભારતમાં સરકાર દ્વારા ભૂમિ અધિગ્રહણ વિશેષ પરિસ્થિતિઓમાં જાહેર હિત ના પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. જેમ કે રસ્તો બનાવવો હોય, રેલવેની કોઈ કામગીરી હોય, એરપોર્ટ બનાવવો હોય અથવા વિજળી સંયંત્ર સંબંધિત કોઈ કામ હોય. જો આ પ્રકારનો કોઈ જાહેર હિત પ્રોજેક્ટ હોય, તો આવી વિશેષ પરિસ્થિતિઓમાં સરકાર તમારી જમીન પર કબ્જો કરી શકે છે. તેને લઈ લઈ શકે છે.

પરંતુ આ માટે ભૂમિ અધિગ્રહણ અધિનિયમ, 2013 હેઠળ કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને નુકસાન ન થાય. ભૂમિ અધિગ્રહણ થતી હોય ત્યારે સરકારે જમીનના માલિકને યોગ્ય વળતર પણ આપવું પડે છે. બજારના દર મુજબ સરકાર દ્વારા જમીન માલિકને તેની જમીન બદલ વળતર ચૂકવવામાં આવે છે.

ભૂમિ અધિગ્રહણ કેવી રીતે કરવામાં આવે છે?

જ્યારે સરકાર કોઈ જાહેર હિત પ્રોજેક્ટ શરૂ કરે છે, જેમાં રસ્તાનું નિર્માણ હોય, હોસ્પિટલ બનાવવી હોય, શાળા બનાવવી હોય, રેલવે સંબંધિત કોઈ કામ હોય, તો સરકાર તમારી જમીન લઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓમાં સરકાર આગોતરું જ જાહેરાત કરી દે છે કે આ પ્રોજેક્ટમાં તમારી જમીનનો ઉપયોગ થશે. અને સરકાર તરફથી તમને એક નોટિસ પણ આપવામાં આવે છે. જો આ અંગે તમને કોઈ આપત્તિ હોય તો તમે તમારી આપત્તિ નોંધાવી શકો છો.

આ માટે તમને એક સમયમર્યાદા પણ આપવામાં આવે છે. જો વાંધો યોગ્ય માનવામાં આવે તો મામલો જમીનના માલિકના પક્ષમાં પણ સંભળાવી શકાય છે. તેમ જ વળતર અંગે અથવા અધિગ્રહણ અંગે કોઈ પ્રકારની તકલીફ આવે તો કોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. કોર્ટ જો અધિગ્રહણને કાયદેસરનું માનતી ન હોય તો આવા કિસ્સામાં અધિગ્રહણને રદ્દ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી શું થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા

વિડિઓઝ

Israel Iran War Update: મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Samsung Galaxy S26ને ટક્કર આપે છે આ પાંચ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધી?
Samsung Galaxy S26ને ટક્કર આપે છે આ પાંચ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધી?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
Embed widget