શોધખોળ કરો

શું સરકાર તમારી જમીન પર પણ કબ્જો કરી શકે છે? જાણો શું છે નિયમ

Land acquisition Rules In India: ભારત સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂક્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

Land acquisition Rules In India: ભારત સરકાર ભૂમિ અધિગ્રહણ અંગે નિયમો બનાવી રાખ્યા છે. આ નિયમોની દિશામાં જ આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે. ભારત સરકારનો એક નિયમ ભૂમિ અધિગ્રહણ અંગે પણ છે. એટલે કે ભારત સરકાર જો ચાહે તો કોઈપણ વ્યક્તિની જમીનનો કબ્જો કરી શકે છે. પરંતુ આવું ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે.

અને આ કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર કોઈ જાહેર હિત ના પ્રોજેક્ટ માટે જ આવું કરે છે. ભારતમાં ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂકવામાં આવ્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

સરકાર લઈ શકે છે તમારી જમીન

ભારતમાં સરકાર દ્વારા ભૂમિ અધિગ્રહણ વિશેષ પરિસ્થિતિઓમાં જાહેર હિત ના પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. જેમ કે રસ્તો બનાવવો હોય, રેલવેની કોઈ કામગીરી હોય, એરપોર્ટ બનાવવો હોય અથવા વિજળી સંયંત્ર સંબંધિત કોઈ કામ હોય. જો આ પ્રકારનો કોઈ જાહેર હિત પ્રોજેક્ટ હોય, તો આવી વિશેષ પરિસ્થિતિઓમાં સરકાર તમારી જમીન પર કબ્જો કરી શકે છે. તેને લઈ લઈ શકે છે.

પરંતુ આ માટે ભૂમિ અધિગ્રહણ અધિનિયમ, 2013 હેઠળ કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને નુકસાન ન થાય. ભૂમિ અધિગ્રહણ થતી હોય ત્યારે સરકારે જમીનના માલિકને યોગ્ય વળતર પણ આપવું પડે છે. બજારના દર મુજબ સરકાર દ્વારા જમીન માલિકને તેની જમીન બદલ વળતર ચૂકવવામાં આવે છે.

ભૂમિ અધિગ્રહણ કેવી રીતે કરવામાં આવે છે?

જ્યારે સરકાર કોઈ જાહેર હિત પ્રોજેક્ટ શરૂ કરે છે, જેમાં રસ્તાનું નિર્માણ હોય, હોસ્પિટલ બનાવવી હોય, શાળા બનાવવી હોય, રેલવે સંબંધિત કોઈ કામ હોય, તો સરકાર તમારી જમીન લઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓમાં સરકાર આગોતરું જ જાહેરાત કરી દે છે કે આ પ્રોજેક્ટમાં તમારી જમીનનો ઉપયોગ થશે. અને સરકાર તરફથી તમને એક નોટિસ પણ આપવામાં આવે છે. જો આ અંગે તમને કોઈ આપત્તિ હોય તો તમે તમારી આપત્તિ નોંધાવી શકો છો.

આ માટે તમને એક સમયમર્યાદા પણ આપવામાં આવે છે. જો વાંધો યોગ્ય માનવામાં આવે તો મામલો જમીનના માલિકના પક્ષમાં પણ સંભળાવી શકાય છે. તેમ જ વળતર અંગે અથવા અધિગ્રહણ અંગે કોઈ પ્રકારની તકલીફ આવે તો કોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. કોર્ટ જો અધિગ્રહણને કાયદેસરનું માનતી ન હોય તો આવા કિસ્સામાં અધિગ્રહણને રદ્દ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી શું થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો
‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો

વિડિઓઝ

Gujarat Local Body Election Results 2026: સુરેન્દ્રનગરના મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત
Gujarat Local Elections Results 2026: લાઠી તા.પં.ની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની હાર
Gujarat Local Elections Results 2026 : ભુજ નગરપાલિકામાં વોર્ડ નં.1માં AIMIMના 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election Results: સાંસદ ગેનીબેનના ગઢમાં ગાબડું, ભાભર નપામાં કોંગ્રેસના સૂપડાસાફ
Gujarat Local Elections Results 2026: સુરતમાં AAPને મોટો ઝટકો, મનોજ સોરઠીયાની થઈ હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
RMC Elections Results: રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી 
RMC Elections Results: રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી 
ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા
ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા
Embed widget