શોધખોળ કરો

શું સરકાર તમારી જમીન પર પણ કબ્જો કરી શકે છે? જાણો શું છે નિયમ

Land acquisition Rules In India: ભારત સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂક્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

Land acquisition Rules In India: ભારત સરકાર ભૂમિ અધિગ્રહણ અંગે નિયમો બનાવી રાખ્યા છે. આ નિયમોની દિશામાં જ આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે. ભારત સરકારનો એક નિયમ ભૂમિ અધિગ્રહણ અંગે પણ છે. એટલે કે ભારત સરકાર જો ચાહે તો કોઈપણ વ્યક્તિની જમીનનો કબ્જો કરી શકે છે. પરંતુ આવું ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે.

અને આ કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર કોઈ જાહેર હિત ના પ્રોજેક્ટ માટે જ આવું કરે છે. ભારતમાં ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂકવામાં આવ્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

સરકાર લઈ શકે છે તમારી જમીન

ભારતમાં સરકાર દ્વારા ભૂમિ અધિગ્રહણ વિશેષ પરિસ્થિતિઓમાં જાહેર હિત ના પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. જેમ કે રસ્તો બનાવવો હોય, રેલવેની કોઈ કામગીરી હોય, એરપોર્ટ બનાવવો હોય અથવા વિજળી સંયંત્ર સંબંધિત કોઈ કામ હોય. જો આ પ્રકારનો કોઈ જાહેર હિત પ્રોજેક્ટ હોય, તો આવી વિશેષ પરિસ્થિતિઓમાં સરકાર તમારી જમીન પર કબ્જો કરી શકે છે. તેને લઈ લઈ શકે છે.

પરંતુ આ માટે ભૂમિ અધિગ્રહણ અધિનિયમ, 2013 હેઠળ કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને નુકસાન ન થાય. ભૂમિ અધિગ્રહણ થતી હોય ત્યારે સરકારે જમીનના માલિકને યોગ્ય વળતર પણ આપવું પડે છે. બજારના દર મુજબ સરકાર દ્વારા જમીન માલિકને તેની જમીન બદલ વળતર ચૂકવવામાં આવે છે.

ભૂમિ અધિગ્રહણ કેવી રીતે કરવામાં આવે છે?

જ્યારે સરકાર કોઈ જાહેર હિત પ્રોજેક્ટ શરૂ કરે છે, જેમાં રસ્તાનું નિર્માણ હોય, હોસ્પિટલ બનાવવી હોય, શાળા બનાવવી હોય, રેલવે સંબંધિત કોઈ કામ હોય, તો સરકાર તમારી જમીન લઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓમાં સરકાર આગોતરું જ જાહેરાત કરી દે છે કે આ પ્રોજેક્ટમાં તમારી જમીનનો ઉપયોગ થશે. અને સરકાર તરફથી તમને એક નોટિસ પણ આપવામાં આવે છે. જો આ અંગે તમને કોઈ આપત્તિ હોય તો તમે તમારી આપત્તિ નોંધાવી શકો છો.

આ માટે તમને એક સમયમર્યાદા પણ આપવામાં આવે છે. જો વાંધો યોગ્ય માનવામાં આવે તો મામલો જમીનના માલિકના પક્ષમાં પણ સંભળાવી શકાય છે. તેમ જ વળતર અંગે અથવા અધિગ્રહણ અંગે કોઈ પ્રકારની તકલીફ આવે તો કોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. કોર્ટ જો અધિગ્રહણને કાયદેસરનું માનતી ન હોય તો આવા કિસ્સામાં અધિગ્રહણને રદ્દ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી શું થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
Embed widget