શોધખોળ કરો

શું સરકાર તમારી જમીન પર પણ કબ્જો કરી શકે છે? જાણો શું છે નિયમ

Land acquisition Rules In India: ભારત સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂક્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

Land acquisition Rules In India: ભારત સરકાર ભૂમિ અધિગ્રહણ અંગે નિયમો બનાવી રાખ્યા છે. આ નિયમોની દિશામાં જ આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે. ભારત સરકારનો એક નિયમ ભૂમિ અધિગ્રહણ અંગે પણ છે. એટલે કે ભારત સરકાર જો ચાહે તો કોઈપણ વ્યક્તિની જમીનનો કબ્જો કરી શકે છે. પરંતુ આવું ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે.

અને આ કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર કોઈ જાહેર હિત ના પ્રોજેક્ટ માટે જ આવું કરે છે. ભારતમાં ભૂમિ અધિગ્રહણ કાયદો અમલમાં મૂકવામાં આવ્યા છે. આવો, આપને ભારત સરકાર કેવી રીતે કોઈની જમીન પર કબ્જો કરી શકે છે તે જણાવીએ. સરકારના આ અંગેના નિયમો શું છે.

સરકાર લઈ શકે છે તમારી જમીન

ભારતમાં સરકાર દ્વારા ભૂમિ અધિગ્રહણ વિશેષ પરિસ્થિતિઓમાં જાહેર હિત ના પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. જેમ કે રસ્તો બનાવવો હોય, રેલવેની કોઈ કામગીરી હોય, એરપોર્ટ બનાવવો હોય અથવા વિજળી સંયંત્ર સંબંધિત કોઈ કામ હોય. જો આ પ્રકારનો કોઈ જાહેર હિત પ્રોજેક્ટ હોય, તો આવી વિશેષ પરિસ્થિતિઓમાં સરકાર તમારી જમીન પર કબ્જો કરી શકે છે. તેને લઈ લઈ શકે છે.

પરંતુ આ માટે ભૂમિ અધિગ્રહણ અધિનિયમ, 2013 હેઠળ કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને નુકસાન ન થાય. ભૂમિ અધિગ્રહણ થતી હોય ત્યારે સરકારે જમીનના માલિકને યોગ્ય વળતર પણ આપવું પડે છે. બજારના દર મુજબ સરકાર દ્વારા જમીન માલિકને તેની જમીન બદલ વળતર ચૂકવવામાં આવે છે.

ભૂમિ અધિગ્રહણ કેવી રીતે કરવામાં આવે છે?

જ્યારે સરકાર કોઈ જાહેર હિત પ્રોજેક્ટ શરૂ કરે છે, જેમાં રસ્તાનું નિર્માણ હોય, હોસ્પિટલ બનાવવી હોય, શાળા બનાવવી હોય, રેલવે સંબંધિત કોઈ કામ હોય, તો સરકાર તમારી જમીન લઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓમાં સરકાર આગોતરું જ જાહેરાત કરી દે છે કે આ પ્રોજેક્ટમાં તમારી જમીનનો ઉપયોગ થશે. અને સરકાર તરફથી તમને એક નોટિસ પણ આપવામાં આવે છે. જો આ અંગે તમને કોઈ આપત્તિ હોય તો તમે તમારી આપત્તિ નોંધાવી શકો છો.

આ માટે તમને એક સમયમર્યાદા પણ આપવામાં આવે છે. જો વાંધો યોગ્ય માનવામાં આવે તો મામલો જમીનના માલિકના પક્ષમાં પણ સંભળાવી શકાય છે. તેમ જ વળતર અંગે અથવા અધિગ્રહણ અંગે કોઈ પ્રકારની તકલીફ આવે તો કોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. કોર્ટ જો અધિગ્રહણને કાયદેસરનું માનતી ન હોય તો આવા કિસ્સામાં અધિગ્રહણને રદ્દ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી શું થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
રામ મંદિર કૌભાંડ: 15 પાનાના SIT રિપોર્ટમાં ચંપત રાય પર શંકા, મચી શકે છે મોટો ખળભળાટ
રામ મંદિર કૌભાંડ: 15 પાનાના SIT રિપોર્ટમાં ચંપત રાય પર શંકા, મચી શકે છે મોટો ખળભળાટ
ચોમાસુ સત્ર પહેલા NDA નું 'મિશન 360': આંકડાની નવી રમત જોઈને વિપક્ષ ચિંતામાં!
ચોમાસુ સત્ર પહેલા NDA નું 'મિશન 360': આંકડાની નવી રમત જોઈને વિપક્ષ ચિંતામાં!
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
Embed widget