શોધખોળ કરો

Gyanvapi Survey : આજથી 26 વર્ષ પહેલા 1996માં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, જાણો ત્યારે સર્વે રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું

Gyanvapi Masjid Survey : જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમિયાન શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

Gyanvapi Survey :  દેશમાં અત્યારે સુધી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો છે. બે દિવસથી ચાલી રહેલા સર્વે (Gyanvapi Masjid Survey)માં આજે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દૂ પક્ષ દ્વારા કરવામાં આવેલા આ દાવા બાદ કોર્ટે એ જગ્યાને સીલ કરવાનો  તેમજ તે જગ્યામાં કોઈને પણ પ્રવેશ ન આપવાનો આદેશ કર્યો છે. પરંતું શું તમને ખબર છે કે આજથી 26 વર્ષ પહેલા એટલે કે 1996માં પણ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે (Gyanvapi Masjid Survey) કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં તમામ બાબતો રજૂ કરવામાં આવી હતી કે સર્વે (Gyanvapi Masjid Survey) દરમિયાન શું શું મળી આવ્યું હતું. 

 

1996ના સર્વે રિપોર્ટની મુખ્ય બાબતો

1996માં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો, તેના રિપોર્ટમાં આ બાબતો રજૂ કરવામાં આવી હતી : 

1) જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે 26 વર્ષ પહેલા પણ કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં એડવોકેટ કમિશનર રાજેશ્વર પ્રસાદ સિંહ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ પ્રાચીન કાળની દિવાલોથી ઘેરાયેલી છે.

2) તે દીવાલો કોઈ પ્રાચીન મંદિરના અવશેષો જેવી લાગે છે.

3)  પૂર્વમાં મોટું  પ્લેટફોર્મ અને પશ્ચિમમાં મંદિરના ખંડેર છે.

4) મંદિરના ત્રણ તૂટેલા દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અને એ જ મંદિરના ખંડેર પર મસ્જિદ જેવું માળખું બનાવવામાં આવ્યું છે.

5) પ્લેટફોર્મની પશ્ચિમ બાજુએ ગણેશ અને શૃંગાર ગૌરીની મૂર્તિ છે. જ્યારે દક્ષિણમાં વિશાળ પ્લેટફોર્મ નીચે ભોંયરું છે.

6) ભોંયરાના દરવાજાની સામે જ્ઞાનવાપી કૂવો, નંદી, ગૌરીશંકર મહેશ્વર છે.

આ સર્વે 3 જૂન, 1996ના રોજ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast: રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : abp અસ્મિતા IMPACT
Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખ્ખા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : માયાજાળ મોરબીની જ નહીં રાજનીતિની
Sabar Dairy protest turns violent: સાબરડેરીનું 'દંગલ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
Embed widget