શોધખોળ કરો

Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, જાણો ક્યારે થશે સુનાવણી

Gyanvapi Mosque Case: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નિર્ધારિત સમયમાં ચુકાદો સંભળાવવામાં આવે છે. આ ઉપરાંત સમન્સ, વોરંટ અને અન્ય તૈયારીઓમાં વિલંબ થવાથી સુનાવણી મુલતવી રાખવામાં આવતી નથી.

Gyanvapi Mosque Case:  જ્ઞાનવાપી કેસમાં એક મોટા સમાચાર આવ્યા છે. કોર્ટે કોઈ સમય બગાડ્યા વગર કેસની સુનાવણી કરતા સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક પર ટ્રાન્સફર કરી દીધો હતો. હવે જ્ઞાનવાપી મસ્જિદ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે, કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની રોજ સુનાવણી થઈ શકે છે અને વહેલી તકે ચુકાદો સંભળાવી શકાય છે. આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 30 મેથી સુનાવણી થશે. સિવિલ જજ રવિ દિવાકરે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હવે જજ મહેન્દ્ર પાંડે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે. જો કે જ્ઞાનવાપી પર દાખલ કરવામાં આવેલી નવી અરજી જ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

તાત્કાલિક પૂજા-અર્ચનાની માંગ

આ કેસ પર હિન્દુ પક્ષના એડવોકેટ શિવમ ગૌરે જણાવ્યું હતું કે, ફાઈલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ અને આ મામલાની તાત્કાલિક પૂજાની માંગ કરીશું. આ કિસ્સામાં વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. અમે ઇચ્છીએ છીએ કે આજે સુનાવણી થાય અને આવતી કાલથી પૂજાનો આદેશ જારી કરવામાં આવે.

ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે

જજે પોતાની મનમાની પર જ આ મામલાને ફાસ્ટ ટ્રેકમાં મોકલ્યો હોવાનો અહેવાલ છે. બંને તરફથી આવી માંગ કરવામાં આવી ન હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજની સુનાવણી પર પણ આ મામલે નિર્ણય લઈ શકાય છે. સુનાવણીની સમયરેખા પણ નક્કી કરી શકાય છે.  ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નિર્ધારિત સમયમાં ચુકાદો સંભળાવવામાં આવે છે. આ ઉપરાંત સમન્સ, વોરંટ અને અન્ય તૈયારીઓમાં વિલંબ થવાથી સુનાવણી મુલતવી રાખવામાં આવતી નથી.


Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, જાણો ક્યારે થશે સુનાવણી

1996ના સર્વે રિપોર્ટની મુખ્ય બાબતો

  • આજથી 26 વર્ષ પહેલા એટલે કે 1996માં પણ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે (Gyanvapi Masjid Survey) કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
  • આ સર્વેમાં એડવોકેટ કમિશનર રાજેશ્વર પ્રસાદ સિંહ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ પ્રાચીન કાળની દિવાલોથી ઘેરાયેલી છે.
  • તે દીવાલો કોઈ પ્રાચીન મંદિરના અવશેષો જેવી લાગે છે.
  •  પૂર્વમાં મોટું  પ્લેટફોર્મ અને પશ્ચિમમાં મંદિરના ખંડેર છે.
  • મંદિરના ત્રણ તૂટેલા દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અને એ જ મંદિરના ખંડેર પર મસ્જિદ જેવું માળખું બનાવવામાં આવ્યું છે.
  • પ્લેટફોર્મની પશ્ચિમ બાજુએ ગણેશ અને શૃંગાર ગૌરીની મૂર્તિ છે. જ્યારે દક્ષિણમાં વિશાળ પ્લેટફોર્મ નીચે ભોંયરું છે.
  • ભોંયરાના દરવાજાની સામે જ્ઞાનવાપી કૂવો, નંદી, ગૌરીશંકર મહેશ્વર છે.
  • આ સર્વે 3 જૂન, 1996ના રોજ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget