શોધખોળ કરો

ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ કૉવિડ-19 વેક્સિન ઉમેદવારોમાંથી એકે પૂર્વ-નૈદાનિક માનવ પરિક્ષણ (પ્રી ક્લિનીકલ હ્યૂમન ટ્રાયલ)ના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાની વેક્સિનને લઇને છેલ્લા ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી, હવે આ મામલે ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મોટુ નિવેદન આપ્યુ છે. જીવલેણ કોરોનાને ખતમ કરવા માટે વેક્સિન ક્યારે આવશે તે અંગે સરકારના મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન શનિવારે કહ્યું કે, દેશમાં આ વર્ષના અંત સુધી ઘાતક કોરોના વાયરસની વેક્સિન આવી જશે. તેમને કહ્યું કે, આગામી ચાર મહિનામાં કૉવિડ-19ની વેક્સિન અવેલેબલ થવાની સંભાવના છે. મંત્રીએ બાદમાં હિન્દીમાં એક ટ્વીટ કરતા લખ્યું- ક્યાં સુધી આવશે કોરોનાની વેક્સિન? પત્રકારોના આ સવાલ પર મે આશા રાખી રાખી છે કે જો બધુ બરાબર રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સિન હાંસલ કરી લેશે. ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ કૉવિડ-19 વેક્સિન ઉમેદવારોમાંથી એકે પૂર્વ-નૈદાનિક માનવ પરિક્ષણ (પ્રી ક્લિનીકલ હ્યૂમન ટ્રાયલ)ના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે.
કૉવિડ-19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલ અનુસાર, ત્રીજા તબક્કમાં પ્રવેશ કરનારા વેક્સિન ઉમેદવારે પોતાના પરીક્ષણનો પ્રારંભિક તબક્કામાં ઉત્સાહપૂર્વક પરિણામ મેળવ્યુ છે, અન્ય બે ઉમેદવારો વેક્સિન વર્તમાનમાં પોતાના પૂર્વ-નૈદાનિક? પરીક્ષણોના તબક્કા એક કે બે છે. જોકે તેમને પરીક્ષણ તબક્કાની સ્થિતિને શેર કરતાં વેક્સિનના નામોનો ખુલાસો કર્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,878 નવા કેસો આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 29,75,701 પર પહોંચી ગઇ છે, અને મરનારાઓની સંખ્યા 55,794 છે. ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget