શોધખોળ કરો

ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ કૉવિડ-19 વેક્સિન ઉમેદવારોમાંથી એકે પૂર્વ-નૈદાનિક માનવ પરિક્ષણ (પ્રી ક્લિનીકલ હ્યૂમન ટ્રાયલ)ના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાની વેક્સિનને લઇને છેલ્લા ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી, હવે આ મામલે ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મોટુ નિવેદન આપ્યુ છે. જીવલેણ કોરોનાને ખતમ કરવા માટે વેક્સિન ક્યારે આવશે તે અંગે સરકારના મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન શનિવારે કહ્યું કે, દેશમાં આ વર્ષના અંત સુધી ઘાતક કોરોના વાયરસની વેક્સિન આવી જશે. તેમને કહ્યું કે, આગામી ચાર મહિનામાં કૉવિડ-19ની વેક્સિન અવેલેબલ થવાની સંભાવના છે. મંત્રીએ બાદમાં હિન્દીમાં એક ટ્વીટ કરતા લખ્યું- ક્યાં સુધી આવશે કોરોનાની વેક્સિન? પત્રકારોના આ સવાલ પર મે આશા રાખી રાખી છે કે જો બધુ બરાબર રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સિન હાંસલ કરી લેશે. ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ત્રણ કૉવિડ-19 વેક્સિન ઉમેદવારોમાંથી એકે પૂર્વ-નૈદાનિક માનવ પરિક્ષણ (પ્રી ક્લિનીકલ હ્યૂમન ટ્રાયલ)ના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે.
કૉવિડ-19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલ અનુસાર, ત્રીજા તબક્કમાં પ્રવેશ કરનારા વેક્સિન ઉમેદવારે પોતાના પરીક્ષણનો પ્રારંભિક તબક્કામાં ઉત્સાહપૂર્વક પરિણામ મેળવ્યુ છે, અન્ય બે ઉમેદવારો વેક્સિન વર્તમાનમાં પોતાના પૂર્વ-નૈદાનિક? પરીક્ષણોના તબક્કા એક કે બે છે. જોકે તેમને પરીક્ષણ તબક્કાની સ્થિતિને શેર કરતાં વેક્સિનના નામોનો ખુલાસો કર્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,878 નવા કેસો આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 29,75,701 પર પહોંચી ગઇ છે, અને મરનારાઓની સંખ્યા 55,794 છે. ભારતમાં કોરોના વેક્સિન ક્યારે આવશે ને શું છે હાલની સ્થિતિ તે અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
Embed widget