શોધખોળ કરો

શું મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ ? એક જ જિલ્લામાં 8000 બાળકો કોરોનાની ઝપેટમાં, સરકારે તૈયારીઓ કરી શરૂ

રાજ્ય સરાકર કોઈ જોખમ લેવા નથી માગતી. તેમણે આશા વ્યક્ત કરી કે જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટની શરૂઆતમાં સંભવિત ત્રીજી લહેર આવી શકે છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોવાનું કહેવાય છે. અહમદનગરમાં માત્ર એક જ મહિનામાં 8000થી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્ય સરકારે ત્રીજી લહેર સામે લડવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નિષ્ણાંતો પહેલા જ કહી ચૂક્યા છે કે કોરોનાની આવનારી ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક હશે. મહારાષ્ટ્રમાં સાંગલી શહેરમાં ખાસ કરીને બાળકો માટે COVID-19 વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં પાંચ બાળકોની સારવાર ચાલી રહી છે અને વધારે દર્દી માટે સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.

કોર્પોરેટર અભિજીત ભોસલેએ કહક્યું કે, “અમે બાળકો માટે અહીં કોવિડ વોર્ડ તૈયાર કર્યા છે જેથી જ્યારે ત્રીજી લહેર આવે ત્યારે અમે તૈયાર હોઈએ અને બાળકોને એવું નહીં લાગે કે તે હોસ્પિટલમાં છે, પરંતુ તેમને લાગશે કે તે સ્કૂલ કે નર્સરીમાં છે.”

આ જ મહિને અહમદનગરમાં ઓછામાં આછો 8000 બાળકો કરોનાની ઝપેટમાં આવતા અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આ જિલ્લાના લગભગ 10 ટકા કેસ છે.

જિલ્લા પ્રશાસ ત્રીજી લહેરની તૈયારી માટે બાળ રોગ નિષ્ણાતોંની સલાહ લઈ રહ્યું છે. અહમદનગરના જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું, “એકલા મેમાં 8000 બાળકો પોઝિટિવ આવ્યા. આ ચિંતાજનક છે.”

ધારાસભ્ય સંગ્રામ જગતાપે કહ્યું, “બીજી લહેર દમરિયાન બેડ અને ઓક્સીજનની અછત હતી. માટે અમે ત્રીજી લહેર દરમિયાન તેનાથી બચવાની જરૂરત છે અને માટે ખુદને પૂરી રીતે તૈયાર કરવાની જરૂરત છે.”

રાજ્ય સરાકર કોઈ જોખમ લેવા નથી માગતી. તેમણે આશા વ્યક્ત કરી કે જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટની શરૂઆતમાં સંભવિત ત્રીજી લહેર આવી શકે છે, જેથી અધિકારીઓને તૈયારી માટે લગભગ બે મહિનાનો સમય મળશે.

Gujarat Corona cases: રાજ્યમાં 2 હજારથી ઓછા નવા કેસ નોંધાયા,  5 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

કોરોના બાદ હવે બાળકોમાં MIS-C રોગનો ખતરો વધ્યો, જાણો શું છે લક્ષણ અને શું સાવચેતી રાખશો ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget