શોધખોળ કરો

કોરોના વાયરસ હવા દ્વારા ફેલાઈ રહ્યો હોવાનાં આ રહ્યાં 10 નક્કર કારણ

ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

કોરોનાના કારણે દેશભરમાં હાહાકાર છે. દરરોજ ઝડપથી સંક્રમણ વધી રહયું છે. કોરોના સામે લડવાના સંસાધન ધીરે ધીરે ઓછા પડતા જઈ રહ્યા છે. એવામાં જાણીતા મેડિકલ જર્નલ લાન્સેટ જે દાવો કર્યો છે તે ચિંતા વધારનારો છે. અલગ અલગ રિસર્ચના આધાર પર લાન્સેટનો દાવો છે કે કોરોના વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે. દસ પૂરાવાઓ સાથે લાન્સેટ તરફથી દાવો કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમનું કહેવું છે કે, હવા દ્વારા વાયરસ નથી ફેલાતો એ સાબિત કરવા માટે પૂરતા પૂરાવા નથી. જ્યારે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માને છે. નવા રિપોર્ટના આધારે નિષ્ણાંતોએ કોરોના સુરક્ષા પ્રોટોકોલમાં તાત્કાલીક ફેરફાર કરવાની ભલામણ પણ કરી છે.

વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ધ લાન્સેટે (Lancet report) પોતાના નવા રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ વાયરસ (Coronavirus) હવા (aerosol) ના રસ્તે ફેલાઈ રહ્યો છે તેના માટે જર્નલે 10 કારણ પણ આપ્યા છે.

  1. એક બીજાને મળ્યા વિના એક જગ્યાએ હાજર લોકો સંક્રમિત થયા.
  2. બે અલગ અલગ રૂમમાં રહેનારાઓ પણ સંક્રમિત થયા.
  3. કોરોના સંક્રમિત લક્ષણ વિનાના દર્દીઓમાંથી દુનિયામાં 60 ટકા લોકો સંક્રમિત
  4. ખુલ્લી જગ્યા કરતા ઇમારતની અંદર સંક્રમણમનો ખતરો વધુ
  5. કોરોનાના નિયમોનું કડક પાલન કરતી હોસ્પિટલ્સમાં પણ સંક્રમણ
  6. રૂમમાંથી કોરોનાગ્રસ્ત વ્યક્તિના બહાર નિકળ્યાના 3 કલાક પણ હવામાં વાયરસ
  7. હોસ્પિટલના એયર ફિલ્ટર, બિલ્ડીંગના ડક્ટમાં પણ વાયરસ મળ્યો
  8. અલગ-અલગ પાંજરામાં બંધ જાનવરોની વચ્ચે એયર ડક્ટથી સંક્રમણ
  9. કોરોના વાયરસ હવાથી નથી ફેલાતો તેના હજી કોઈ પૂરાવા નથી મળ્યા
  10. હવા સિવાય અન્ય રીતે પણ સંક્રમણ ફેલાવાનાં પ્રામાણિક પૂરાવા નથી.

Covid-19 vaccine: રસીનો એક ડોઝ પુરતો નથી, સરકારે વીડિયો બહાર પાડીને કહ્યું કે- બીજો ડોઝ....

બાળકો માટે કોરોનાની બીજી લહેર ઘાતક, ગુજરાતના આ શહેરમાં એક જ મહિનામાં 286 બાળકો ઝપેટમાં આવ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget