શોધખોળ કરો

Covid-19 vaccine: રસીનો એક ડોઝ પુરતો નથી, સરકારે વીડિયો બહાર પાડીને કહ્યું કે- બીજો ડોઝ....

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)ની ગાઈડલાઈન્સમાં પણ ચોક્કસ સમયના અંતરે જરૂરી રીતે રસીનો બીજો ડોઝ લેવાની વાત કહેવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોના (coronavirus)ના કેસને વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે એક વીડોય બહાર પાડીને કહ્યું કે, લોકોએ કોરોના વાયરસની સામે લડવા માટે રસીના (Coronav Vaccine) બે ડોઝ લેવા જરૂરી છે જેથી તે ખુદ અને પોતાના પ્રિયજનોને સુરક્ષિત રાખી શકે. નવી દિલહી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કોરોના રસીના બે ડોઝ કેમ લેવા જોઈએ તેના વિશે વાત કહી છે. પીઆઈબી ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો ક્લિપ શેર કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ત્રાલયના સત્તાવાર કોરોના સંબંધિત ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, એક વ્યક્તિને 28 દિવસના ગાળા બાદ રસીના બે ડોઝ લેવા જરૂરી છે. સામાન્ય રીતે બીજો ડોઝ લીધા બાદ બે સપ્તાહ બાદ એન્ટીબોડી પ્રોટેક્શન લેવલ વિકસિત થાય છે.

સીડીસીની ગાઈડલાઈન્સમાં બે ડોઝ લેવાની સલાહ

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)ની ગાઈડલાઈન્સમાં પણ ચોક્કસ સમયના અંતરે જરૂરી રીતે રસીનો બીજો ડોઝ લેવાની વાત કહેવામાં આવી છે. સીડીસીના દિશાનિર્દેશો અનુસાર, જો બીજો ડોઝ ચોક્સ સમયના અંતરે લેવામાં ન આવે તો આ પહેલા ડોઝ પછી છ સપ્તાહ (42 દિવસ) સુધીમાં બીજો ડોઝ લઈ શકાય છે. જોકે હજુ સુધી તેની જાણકારી નથી કે બીજો ડોઝ વિલંબથી લેવાથી કોરોના વાયરસ માટે ઇમ્યૂન સિસ્ટમ રિસ્પોન્સ પર શું અસર પડે છે.

ભારતમાં મેરિકા બાદ સૌથી વધારે કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં શુક્રવારે કોરોના વાયરસના 217353 નવા કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધી સંક્રમિત થયેલ લોકોની કુલ સંખ્યા વધીને 14291917 થઈ ગઈ છે. તેની સાથે જ 1185 લોકોના મોત થવાથી કુલ મૃતક લોકોની સંખ્યા વધીને 174308 થઈ ગઈ છે. ભારતના કોરોના વાયરસના કેસના મામલે અમેરિકા બાદ બીજા નંબર પર છે.

એક દિવસમાં 2842 કેસ, કુલ 12,751 એક્ટિવ કેસ, ગુજરાતના આ શહેરની છે ભયાવહ સ્થિતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget