શોધખોળ કરો

ભારત-ચીન તણાવઃ અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- સંસદમાં ચર્ચા માટે છીએ તૈયાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ સહિત અનેક બાબતો પર વાત કરી.

નવી દિલ્હીઃ એક તરફ ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ મુદ્દાને લઈ કોંગ્રેસ તથા બીજેપી વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ સહિત અનેક બાબતો પર વાત કરી હતી. ગૃહ મંત્રી શાહે કહ્યું, જૂનના બીજા સપ્તાહમાં દિલ્હીના ડેપ્યુટી સીએમે નિવેદન આપ્યું હતું કે, 31 જુલાઈ સુધી દિલ્હીમાં 5.5 લાખ કોરોનાના મામલા હશે. જેનાથી દિલ્હી જનતમાં ભય ફેલાયો. દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હીની બહારના લોકોની સારવાર નહીં કરવામાં આવે, આ નિર્ણય કેન્દ્ર સરકારે બદલ્યો. આજે દિલ્હીમાં આવી કોઈ સ્થિતિ (કમ્યુનિટી ટ્રાન્સમિશન) નથી, ચિંતા કરવાની જરૂર નથી.
શાહે કહ્યું, દિલ્હીમાં 30 જૂન સુધી કન્ટેનમેન્ટ ઝોનના દરેક ઘરનો સર્વે થશે. અમે ટેસ્ટિંગ ઘણું વધાર્યું છે. અમે દિલ્હી સરકારને તાત્કાલિક 500 ઓક્સીજન સિલેન્ડર, 440 વેન્ટિલેટર આપ્યા છે. આગામી સમયમાં દિલ્હી સરકારને વધારે મદદ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, અમે ચર્ચાથી નથી ડરતા. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન અંગે વાત કરી શકે છે. પરંતુ જ્યારે આપણા જવાનો ચીનનો સામનો કરી રહ્યા છે તેવા સમયે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવું નિવેદન આપવું જોઈએ નહીં. ગલવાન ઘાટી મુદદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ અંગે 'Surender Modi' ટ્વિટ કર્યુ હતું.
તેમણે એમ પણ કહ્યું, કોરોના સામે ભારત સરકાર યોગ્ય રીતે લડી રહી છે. હું રાહુલ ગાંધીને સલાહ ન આપી શકું. વિશ્વની તુલનામાં આપણા દેશના આંકડા ખૂબ સારા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બારતમાં કોરોના સામે ભારત સરકાર, રાજ્ય સરકારો અને 130 કરોડ દેશવાસી તમામે લડાઈ લડી છે.
શાહે કહ્યું, જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી પીએમ અને  મેં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને પરપ્રાંતીયો મજૂરો માટે રોકાણ અને જમવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. આશરે 2.5 કરોડ લોકોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રાજ્યોના ખાતામાં 11,000 કરોડ જમા કરવામાં આવ્યા હતા. શ્રમિક સ્પેશિયલની 4594 ટ્રેન દ્વારા આશરે 63 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવી ચુક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget