શોધખોળ કરો

Unlock 1.0: આજથી ખુલશે હોટલ-રેસ્ટોરેંટ્સ, જતાં પહેલા રાખવું પડશે આ બાબતોનું ધ્યાન

હોટલ અને રેસ્ટોરેંટ્સમાં આવવા-જવાના તમામ રસ્તા પર થર્મલ સ્ક્રીનિંગ કરવું પડશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની મહામારીનો કેર યથાવત છે. દેશમાં લોકડાઉનમાં છૂટછાટ આપ્યા પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવા જ સમયે અનલોક-1ના ભાગરૂપે આજથી હોટલ, રેસ્ટોરન્ટ ખૂલી રહ્યા છે. પરંતુ હોટલ તથા રેસ્ટોરંટમાં જતા લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. સરકારે આ માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. હોટલ અને રેસ્ટોરેંટ્સમાં આવવા-જવાના તમામ રસ્તા પર થર્મલ સ્ક્રીનિંગ કરવું પડશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખવું પડશે. સ્ટાફ અને કસ્ટમર્સ બધા માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સમગ્ર પરિસરને સેનિટાઇઝ કરતું રહેવું પડશે. તમામ ટચ પોઇન્ટને વિશેષ રીતે સાફ કરવા પડશે. રેસ્ટોરેન્ટ્સ માટે દિશા નિર્દેશ - સીસીટીવી વર્કિંગ મોડમાં હોવા જોઈએ. - બિલની ચૂકવણી માટે કેશલેસ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા હોવી જોઈએ. - માસ્ક વગર રેસ્ટોરન્ટમાં પ્રવેશ નહીં આપવામાં આવે. - રેસ્ટોરન્ટના સ્ટાફે હાથ અને મોં ઢાંકીને કામ કરવું પડશે - રેસ્ટોરન્ટમાં વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને નહીં જવાની સલાહ. - રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યા બાદ રાહ જોતી વખતે હાથ સાફ કરતા રહેવા પડશે. - શેફ હોય કે વેઇટર કે પછી અન્ય કર્મચારી, તમામ નિયમોનું પાલન કરવું પડશે. - રેસ્ટોરન્ટના AC સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચલાવવા પડશે. - રેસ્ટોરન્ટમાં જતા ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર જાળવી રાખવું પડશે. - ગ્રાહકો જમીને ગયા બાદ જે સીટ પર બેઠા હોય તેને સેનિટાઇઝ કરવી પડશે. - સારી ક્વોલિટીના પેપર નેપકિન રાખવા ફરજિયાત છે. - રેસ્ટોરન્ટની કુલ ક્ષમતાના માત્ર 50 ટકા સીટ જ ભરી શકાશે. - રેસ્ટોરન્ટના મેન્યુને ડિસ્પોઝેબલ ફોર્મમાં રાખવા પડશે, એટલે કે તેને સમય-સમય પર રિપીટ નહીં કરી શકાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget