શોધખોળ કરો

તમિલનાડુમાં કોંગ્રેસ-ડીએમકે 178 બેઠકો જીતીને સરકાર રચશે એવો IBનો રીપોર્ટ ? મોદી સરકારે શું કહ્યું ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિતેલા 15થી 25 માર્ચ સુધી ગ્રાઉન્ડ લેવલ પર એક સર્વે કરવામાં આવ્યો છે.

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ત્યારે હાલમાં ચૂંટણી પરિણામને લઈને કેટલાક રિપોર્ટ્સ અને દાવા વાયરલ થઈ હ્યા છે. આ જ ક્રમમાં આઈબીના નામથી પણ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના ચૂંટણી પરિણામનો દાવો કરતો એક એસેસમેન્ટ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરાકર બનતી જોવા મળી રહી છે અને તમિલનાડુમાં ડીએમસીની સરકાર બનતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિતેલા 15થી 25 માર્ચ સુધી ગ્રાઉન્ડ લેવલ પર એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં પશ્ચિમ બંગાળના 30,800 જ્યારે તમિલનાડુના 23500 લોકો જોડાયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારમાં લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

તમિલનાડુમાં ડીએમકે સરકાર બનવાનો દાવો !

આઈબીના નામથી વાયરલ આ સર્વે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમિલનાડુમાં ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કડગમ પાર્ટીની સરાકર બનતી જોવા મળી રહી છે. 42થી 47 ટકા વોટ શેર સાથે તેને 178-199 સીટ મળી રહી છે. જ્યારે એઆઈડીએમકેને 31-36 ટકા વોટ શેર સાથે 28-42 સીટ મળતી જોવા મળી રહી છે.

આ દાવાનું સત્ય શું છે?

આઈબી, ભારતની આંતરિક ઇન્ટેલીજન્સ એજન્સી છે. આ એજન્સી ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. જોકે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર આવી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી જેથી એ સાબિત થાય કે આઈબીએ આવો કોઈ સર્વે કરાવ્યો હશે. આઈબી તરફથી વાયરલ થઈ રહેલ આ દાવાને સરકારે ફગાવી દીધો છે. સરકારી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોની ફેક્ટ ચેકની ટીમે આ દાવાને ફગાવી દેતા ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કહ્યું છે કે, ઇન્ટેલિજન્સ બ્યૂરોના નામ પર કેટલાક રિપોર્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીને લઈને આઈબીએ સર્વે કર્યો છે.  પીઆઈબીએ ટ્વીટમાં સ્પષ્ટ કર્યું છે કે, આઈબીએ આવો કોઈ જ સર્વે કે એસેસમેન્ટ નથી કરાવ્યું. એટલે કે આ વાયરલ થઈ રહેલ દાવો ખોટો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget