શોધખોળ કરો

4000 કરોડના કૌભાંડ સાથે સંકળાયેલા IAS અધિકારીના આપઘાતથી ખળભળાટ, જાણો વિગત

પોલીસ અનુસાર બેંગ્લુરુ શહેરી જિલ્લાના પૂર્વ ઉપાયુક્ત શંકર અહીં જયાનગરમાં પોતાના આવાસ પર મૃતહાલતમાં મળ્યા છે. તેને વિસ્તૃત માહિતી આપ્યા વિના કહ્યું તે સત્ય છે કે તે પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળ્યા છે

બેંગ્લુરુઃ આઇએએસ અધિકારી બી એણ વિજય શંકર મંગળવારે રાત્રે બેગ્લુંરુમાં પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. સીબીઆઇ 4000 કરોડ રૂપિયાના આઇએમએ પોંજી ગોટાળમાં વિજય શંકર વિરુદ્ધ કેસ ચલાવવા માંગતી હતી. વિજય શંકર પર આઇએમએ પોંજી ગોટાળા પર પડદો પાડવા માટે કથિત રીતે લાંચ લેવાનો આરોપ છે. પોલીસ અનુસાર બેંગ્લુરુ શહેરી જિલ્લાના પૂર્વ ઉપાયુક્ત શંકર અહીં જયાનગરમાં પોતાના આવાસ પર મૃતહાલતમાં મળ્યા છે. તેને વિસ્તૃત માહિતી આપ્યા વિના કહ્યું તે સત્ય છે કે તે પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની ગઠબંધન સરકારે 2019માં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનુ ગઠન કર્યું હતુ. જેને શંકરની ધરપકડ કરી હતી. ત્યારબા બીજેપી સરકારે આ કેસને સીબીઆઇના હવાલે કરી દીધો હતો. સીબીઆઇના સુત્રોએ પીટીઆઇને જણાવ્યુ કે તાજેતરમાં જ એજન્સીએ આ કેસમાં શંકર અને બીજા બે લોકો વિરુદ્ધ કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર પાસે અનુમતી માંગી હતી. મોહમ્મદ મંસૂર ખાને 2013માં મોટી રકમ પરત કરવાનો વાયદો આપીને પોંજી સ્કીમ શરૂ કરી હતી. આ કેસ તેની સાથે જોડાયેલો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget