શોધખોળ કરો

રાજસ્થાનની રાજનીતિ માટે આજે મહત્ત્વનો દિવસ, પાયલટ સમર્થક ધારાસભ્યોની અરજી પર આવી શકે છે નિર્ણય

સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી અને હરિશ સાલ્વે હાજર થયા હતા.

જયપુરઃ અંદાજે દસ દિવસથી રાજસ્થાનમાં ચાલી રહેલ ઘમાસાણમાં આજનો દિવસ મહત્ત્વનો રહેવાનો છે. જયપુરમાં સચિન પાયલટ સમર્થક 18 ધારાસભ્યોની અરજી પર આજે સુનાવણી ચાલશે. આજનો દિવસ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સચિન પાયલટ સમર્થક તરફથી દાખલ કરવામાં આવેલ અરજી પર નિર્ણય આવી શકે છે. શુક્રવારે અરજી પર સુનાવણી કરતાં કોર્ટે 21 જુલાઈ સાંજે 5-30 કલાક સુધી સ્પીકરને કોઈપણ નિર્ણય ન કરવા કહ્યું છે. પાયલટ સમર્થક ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ દ્વારા મોકલવામાં આવેલ નોટીસને પડકારી સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી અને હરિશ સાલ્વે હાજર થયા હતા. જ્યારે વિધાનસભા અધ્યક્ષ તરફથી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. સચિન પાયલટ અને 18 અન્ય બાગી કોંગ્રેસ ધારાસભ્યોએ તેમન વિધાનસભામાં અયોગ્ય ગણાવવાની કોંગ્રેસની માગ પર વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ નોટિસને પડકારી છે. ગેહલોત ગ્રુપે વિધાનસભા અધ્યને ફરિયાદ કરી હતી કે બાગી ધારાસભ્યોએ કોંગ્રેસ વિધાયક દળની સોમવાર અને મંગળવારની થયેલ બેઠકમાં ભાગ લેવા માટે જારી કરવામાં આવેલ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે. જોકે પાયલટ ગ્રુપની દલીલ હતી કે પાર્ટીનું વ્હિપ ત્યારે જ લાગુ પડે જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય. વિધાનસભા અધ્યક્ષને મોકલવામાં આવેલ ફરિયાદમાં કોંગ્રેસે પાયલ અને અન્ય બાગી ધારાસભ્યો વિરૂદ્ધ બંધારણની દસમી અનુસૂચિના પેરેગ્રાફ 2(1)(એ)અંતર્ગત કાર્રવાઈ કરવાની માગ કરી છે. આ જોગવાઈ અંતર્ગત જો કોઈ ધારાસભ્ય પોતાની મર્જીથી એ પાર્ટીનું સભ્યપદ છોડે છે જેનાં તે પ્રતિનિધિ બનીને વિધાનસભા પહોંચ્યા છે તો તે વિધાનસભાના સભ્ય માટે અયોગ્ય ઠરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget