શોધખોળ કરો

India Coronavirus : દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર લોકો થયા સંક્રિમિત, 338 લોકોએ જીવ ગુમાવ્યાં

છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે તો 34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી

India Coronavirus: : કોરોનાના નવા કેસમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે  34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલમાં 6595 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.

 

કેરલમાં ગઇકાલે 20,487 નવા કેસ આવ્યા હતા જ્યારે 181 અને દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થયા છે. જેમાં 22,844 લોકોના મોત થયા છે. કેરલમાં ગઇકાલે 26,155 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દર્દીઓએ કોરોના મુક્ત થયા છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ3 કરોડ 32 લાખ 36 હજાર 921
  • કુલ ડિસ્ચાર્જઃ3 કરોડ 24 લાખ 9 હજાર 345
  • કુલ એક્ટિવ કેસઃ 3લાખ 84 હજાર 921
  • કુલ મોતઃ4 લાખ 42 હજાર 655
  • કુલ રસીકરણઃ 73 કરોડ 82 લાખ 7 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 11 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 73 કરોડ 82 લાખ 7 હજાર લોકોને કોરોનાના ડોઝ અપાઇ ચૂક્યાં છે. ગત દિવસોમાં 72.86  લાખ રસી લગાવવામાં આવી હતી. તો ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન (આઇસીએમઆર) મુજબ  અત્યાર સુધીમાં 54 કરોડના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 17 લાખ લોકોના સેમ્પલ વિતેલા દિવસોમાં લેવામાં આવ્યાં હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

દેશમાં કોરોનાથી મૃત્યુગદર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.49 ટકા છે. એક્ટિવ કેસ 1.18ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં દુનિયામાં ભારત 7માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધુ મોત ભારતમાં થઇ છે.

 

 

 

 

 

 

 

 

 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
સિંધુ જળ સંધિ મુદ્દે વિશ્વ બેંકે હાથ ખેંખેરી નાંખ્યાઃ પાકિસ્તાનને ઝટકો આપતા કહ્યું - 'અમે કંઈ ન....’
સિંધુ જળ સંધિ મુદ્દે વિશ્વ બેંકે હાથ ખેંખેરી નાંખ્યાઃ પાકિસ્તાનને ઝટકો આપતા કહ્યું - 'અમે કંઈ ન....’
ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે સરકાર એક્શનમાં! ઘરની બહાર નીકળતા પહેલા વાંચો ક્યા ક્યા મોટા નિર્ણયો લેવાયા
ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે સરકાર એક્શનમાં! ઘરની બહાર નીકળતા પહેલા વાંચો ક્યા ક્યા મોટા નિર્ણયો લેવાયા
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન – ‘આખી દુનિયા હસી રહી છે, યુદ્ધને યુદ્ધની રીતે....’
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન – ‘આખી દુનિયા હસી રહી છે, યુદ્ધને યુદ્ધની રીતે....’
Advertisement
ABP Premium

વિડિઓઝ

IPL Match 2025: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે BCCIએ IPL સ્થગિત કરવાનો લીધો નિર્ણયPalanpur Rain: પાલનપુરમાં ખાબક્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણીIndian Oil News : ભારત-પાક તણાવ વચ્ચે ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ-ડીઝલ અને LPGના સ્ટોક અંગે મોટું નિવેદનBSF Shoot Terrorist: સાંબામાં BSFએ સાત આતંકીઓને કર્યા ઠાર | Abp Asmita | 9-5-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
સિંધુ જળ સંધિ મુદ્દે વિશ્વ બેંકે હાથ ખેંખેરી નાંખ્યાઃ પાકિસ્તાનને ઝટકો આપતા કહ્યું - 'અમે કંઈ ન....’
સિંધુ જળ સંધિ મુદ્દે વિશ્વ બેંકે હાથ ખેંખેરી નાંખ્યાઃ પાકિસ્તાનને ઝટકો આપતા કહ્યું - 'અમે કંઈ ન....’
ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે સરકાર એક્શનમાં! ઘરની બહાર નીકળતા પહેલા વાંચો ક્યા ક્યા મોટા નિર્ણયો લેવાયા
ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે સરકાર એક્શનમાં! ઘરની બહાર નીકળતા પહેલા વાંચો ક્યા ક્યા મોટા નિર્ણયો લેવાયા
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન – ‘આખી દુનિયા હસી રહી છે, યુદ્ધને યુદ્ધની રીતે....’
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન – ‘આખી દુનિયા હસી રહી છે, યુદ્ધને યુદ્ધની રીતે....’
સૌથી મોટા સમાચાર, ભારત-પાક તણાવ વચ્ચે રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
સૌથી મોટા સમાચાર, ભારત-પાક તણાવ વચ્ચે રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
Operation Sindoor: ગુજરાતમાં  આ તારીખ સુધી ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ 
Operation Sindoor: ગુજરાતમાં  આ તારીખ સુધી ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ 
એક સપ્તાહ માટે IPL કેન્સલ, જાણો ક્યારે થશે નવું શિડ્યૂલ જાહેર
એક સપ્તાહ માટે IPL કેન્સલ, જાણો ક્યારે થશે નવું શિડ્યૂલ જાહેર
Kutch: ભારત પાક તણાવ વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં વધારાની 35 એમ્બ્યુલન્સ પહોંચી
Kutch: ભારત પાક તણાવ વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં વધારાની 35 એમ્બ્યુલન્સ પહોંચી
Embed widget