શોધખોળ કરો

India in UN: પાકિસ્તાને UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે

India Criticize Pakistan in UN: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બુધવારે (14 ડિસેમ્બર) પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરના જવાબની ખૂબ ચર્ચા થઈ રહી છે. કોઈ પણ દેશનું નામ લીધા વિના પાકિસ્તાનની નિંદા કરતા જયશંકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા આપણા સમયના મુખ્ય પડકારો પર અસરકારક પ્રતિભાવ પર નિર્ભર છે પછી તે રોગચાળો હોય, હવામાન પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય.

તેમણે વધુમાં કહ્યું કે, "દુનિયા જેને અસ્વીકાર્ય માને છે તેને ન્યાયી ઠેરવવાનો પ્રશ્ન ઉભો થવો જોઈએ નહીં. પાકિસ્તાન તરફ ઈશારો કરતા તેમણે કહ્યું હતું કે આ ચોક્કસપણે સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત કરતા દેશને લાગુ પડે છે." તેમણે કહ્યું કે ઓસામા બિન લાદેનને હોસ્ટ કરવો કે પડોશી દેશની સંસદ પર હુમલો કરવો તે આ કાઉન્સિલ સમક્ષ ઉપદેશ આપવા માટે પુરાવા તરીકે કામ કરી શકે નહીં.

જયશંકરનો જવાબ ભુટ્ટોએ UNSCની બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ આવ્યો હતો જ્યારે ભારતના ડિસેમ્બરમાં પ્રમુખપદ હેઠળ સુધારેલા બહુપક્ષીયવાદ માટે નવા અભિગમની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે.

જયશંકરે કહ્યું, “સુરક્ષા પરિષદની છત્રછાયા હેઠળ બહુપક્ષીય ઉકેલો શાંતિને પ્રોત્સાહન આપવા અને તકરાર ઉકેલવા માટે સૌથી અસરકારક અભિગમ પૂરો પાડે છે. વિવાદના પક્ષકારો એક દિવસ બહુપક્ષીય પ્રક્રિયા, બહુપક્ષીય સુધારાની હિમાયત કરી શકતા નથી અને બીજા દિવસે દ્વિપક્ષીય માર્ગ પર આગ્રહ રાખે છે અને અંતે એકપક્ષીય કાર્યવાહીનો અમલ કરે છે.

બિલાવલ ભુટ્ટોએ આ વાત કહી હતી

સુરક્ષા પરિષદમાં ભારતના સમાવેશની માંગ વચ્ચે ભુટ્ટોએ કહ્યું, "યુએનએસસીમાં નવા સ્થાયી સભ્યો ઉમેરવાથી સંખ્યાત્મક રીતે યુએનના મોટાભાગના સભ્ય દેશોની સુરક્ષા પરિષદમાં હાજર રહેવાની શક્યતા ઓછી થઈ જશે. આપણે સૌની સાર્વભૌમ સમાનતાનું પાલન કરવું જોઈએ અમુકની સર્વોપરિતાનું નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget