શોધખોળ કરો

વિશ્વમાં ફરી જોવા મળી ભારતની તાકાત! આ દેશમાં સાયબર ક્રાઈમ કેસમાં ફસાયેલા 14 ભારતીયોને છોડાવ્યા

Cyber Crime In Cambodia: વિદેશમાં પૈસા મોકલવાના નામે ભારતીયો સાથે ઘણી વખત છેતરપિંડી કરવામાં આવી છે. તેમને વિદેશમાં નોકરીની લાલચ આપીને ગુનાખોરીની દુનિયામાં આવવા મજબૂર કરવામાં આવે છે.

Cambodia Cyber Crime: ભારતીય દૂતાવાસે કંબોડિયામાં ફસાયેલા 14 ભારતીયોને મુક્ત કર્યા છે. આ લોકો સાયબર ક્રાઈમના કેસમાં ફસાયા હતા. કંબોડિયામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, ખોટા આરોપમાં ફસાયેલા 650 ભારતીયોની મુક્તિ માટે કંબોડિયા પ્રશાસનની મદદ લેવામાં આવી હતી. જેમાંથી 14 ભારતીયોને તાજેતરમાં જ મુક્ત કરવામાં આવ્યા હતા.

એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કંબોડિયન પક્ષ દ્વારા તેની સંભાળ લેવામાં આવી રહી છે. દૂતાવાસ તેમના વહેલા સ્વદેશ પરત લાવવા માટે કામ કરી રહ્યું છે અને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.”

શું છે મામલો?

વાસ્તવમાં, સેંકડો ભારતીયોને નોકરીના નામે સાયબર અપરાધો કરવાની લાલચ આપવામાં આવી રહી છે. તેઓ પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ગૃહ મંત્રાલય અને ગુપ્તચર એજન્સીને મળેલા રિપોર્ટમાં આ સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. જે 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી છે. હાલમાં આ લોકોને એક NGOની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત ફરે તેવી અપેક્ષા છે.

લોકોને કંબોડિયા મોકલતી ગેંગ ડિસેમ્બરમાં પકડાઈ હતી

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પોલીસે ઓડિશાના રાઉરકેલામાંથી એક સાયબર ક્રાઈમ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી હતી. આ ગુનેગારો લોકોને નોકરીના નામે કંબોડિયા મોકલતા હતા. આ વર્ષે, ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને લોકોને વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરતી ગેંગથી સાવધ રહેવા અપીલ કરી હતી.                                                                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Coronavirus: માનવજાત પર ફરી કોરોના મહામારી જેવો ખતરો, ચીનમાં 125 અત્યંત ખતરનાક વાયરસની થઈ ઓળખ
Coronavirus: માનવજાત પર ફરી કોરોના મહામારી જેવો ખતરો, ચીનમાં 125 અત્યંત ખતરનાક વાયરસની થઈ ઓળખ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Rains Update | બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ?Hun to Bolish | હું તો બોલીશ | ભાજપમાં થપ્પડકાંડHun to Bolish | હું તો બોલીશ | ભાજપના નેતાએ કર્યો મોટો પર્દાફાશHun to Bolish | હું તો બોલીશ | ડૂબતું નગર, ઉંઘતી પાલિકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Coronavirus: માનવજાત પર ફરી કોરોના મહામારી જેવો ખતરો, ચીનમાં 125 અત્યંત ખતરનાક વાયરસની થઈ ઓળખ
Coronavirus: માનવજાત પર ફરી કોરોના મહામારી જેવો ખતરો, ચીનમાં 125 અત્યંત ખતરનાક વાયરસની થઈ ઓળખ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
આયુષ્યમાન ભારત કાર્ડ ખોવાઇ જાય તો કેવી રીતે કરાવી શકશો પોતાની સારવાર? જાણો સરળ રીત
આયુષ્યમાન ભારત કાર્ડ ખોવાઇ જાય તો કેવી રીતે કરાવી શકશો પોતાની સારવાર? જાણો સરળ રીત
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
Embed widget