શોધખોળ કરો
Advertisement
જાણો! આ છે દેશનો નંબર-1 દુશ્મન મસૂદ અજહર, આજ છે ઉરી હુમલાનો માસ્ટર માઈન્ડ
નવી દિલ્લી: ગુપ્ત રિપોટ્સમાં ઉરી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ માનવામાં આવે છે, આ હુમલાનો માસ્ટર માઈન્ડ બીજુ કોઈ નહી પરંતુ મસૂદ અઝહર છે. પઠાનકોટ એયરબેસ પર હુમલો પણ મસૂદ અઝહરે જ કરાવ્યો હતો. મસૂદ અઝહરને 1999માં અટલ બિહારી વાજપાઈની સરકારે કંધાર વિમાન અપહરણ કાંડ બાદ છોડી મુક્યો હતો. હાલ તે પાકિસ્તાનમાં રહી ખુલ્લેઆમ ભારત વિરોધી કામ કરી રહ્યો છે.
મસૂદ અઝહરેને 1999માં કંધાર વિમાન અપહરણ કાંદ બાદ ભારતે છોડી મુકવો પડ્યો હતો, તે ભારતની મજબુરી હતી, કારણ કે ઈંન્ડિયન એયરલાંઈસની ફ્લાઈટ 814ના 178 યાત્રીઓને સલામત રીતે આતંકીયોની ચુંગાલમાંથી છોડાવવાના હતા.
મસૂદ અઝહરે છુટ્યાના બે વર્ષ બાદ જ 2001માં સંસદ પર હુમલો કરી ભારતને જણાવ્યું કે તેને છોડવો ભારતની કેટલી મોટી ભૂલ હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ટેકનોલોજી
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion