શોધખોળ કરો

Jabalpur Hospital Fire: જબલપુરમાં હોસ્પિટલમાં લાગી આગ, 8 લોકોના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Jabalpur Hospital Fire News: મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલ(Jabalpur Hospital )માં લાગેલી ભીષણ આગમાં 8 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં મોટાભાગના હોસ્પિટલ સ્ટાફના છે.  આગ પર કાબુ મેળવવામાં આવ્યો આ ઘટના બાદ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો.હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

 

Jabalpur Hospital Fire: જબલપુરમાં હોસ્પિટલમાં લાગી આગ, 8 લોકોના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

ઘટનાની પુષ્ટિ કરતા જબલપુર(Jabalpur)ના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝી જવાથી 8  લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક છે.આ સાથે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ પણ છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

ગોહલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંડાલ ભાટા વિસ્તારમાં આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો એક જ રસ્તો હોવાથી મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા. ફાયર વાહનો શરૂઆતમાં આગને કાબુમાં લેવામાં પણ અસમર્થ રહ્યા બાદમાં વીજ વિભાગના કર્મચારીઓએ વીજ કનેકશન કાપી નાખતાં એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

ગયા વર્ષે કમલા નેહરુ હોસ્પિટલમાં આગ લાગી હતી

વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં ભોપાલ(Bhopal)ની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી હતી. આ ભયાનક આગને કારણે ચાર બાળકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ કમલા નેહરુ હોસ્પિટલના ડાયરેક્ટર સહિત ત્રણ મેડિકલ ઓફિસરને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગાંધી મેડિકલ કોલેજ અને હમીદિયા હોસ્પિટલના પરિસરમાં સ્થિત સરકારી સંચાલિત કમલા નેહરુ હોસ્પિટલના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં ગયા વર્ષે 8 નવેમ્બરે રાત્રે લગભગ 8:35 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget