શોધખોળ કરો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Jagadguru Rambhadracharya: એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે દેશમાં હિંદુઓનું અસ્તિત્વ ભૂંસી નાખીને મુસ્લિમોને રહેવા દેવા જોઈએ નહીં.

Jagadguru Rambhadracharya On UCC: જગદગુરુ રામભદ્રાચાર્યએ દેશમાં ચાલી રહેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC), મોહન ભાગવત અને આંબેડકરના મુદ્દા પર નિવેદન આપ્યું છે. એબીપી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા રામભદ્રાચાર્યએ કહ્યું કે હિંદુ ધર્મના ઘણા લોકો અહીં-ત્યાં ગયા છે, તેમને તેમના ઘરે પાછા બોલાવવા જોઈએ. તેમણે કહ્યું કે આ દેશને દરેક કિંમતે સમાન નાગરિક સંહિતાની જરૂર છે. જે પણ નિયમો બનાવવામાં આવે છે, તે દરેક માટે હોવા જોઈએ, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ.

'તેઓએ 25-25 બાળકો પેદા રપે અને અને હિંદુઓ પર પ્રતિબંધ'

જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે એવું ન થવું જોઈએ કે તેઓ (મુસ્લિમો) 25-25 બાળકો પેદા કરતા રહે અને હિંદુઓ પર નિયંત્રણો લાદવામાં આવે. આંબેડકર મુદ્દે તેમણે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુએ તેમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા. તેમણે કહ્યું કે અમે આંબેડકરનું સન્માન કરીએ છીએ, નેહરુએ જ તેમને હેરાન કર્યા હતા અને તેઓ હાર્યા હતા. તેમણે કહ્યું, "મનુસ્મૃતિને ફાડીને આંબેડકરે ખોટું કર્યું. તેમાં ઉંચા-નીચની કોઈ ચર્ચા નહોતી. તેમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે."

જગદગુરુ રામભદ્રાચાર્યને પૂછવામાં આવ્યું કે 22 થી 25 કરોડની વસ્તી ધરાવતા મુસ્લિમોએ ક્યાં જવું જોઈએ? આના પર તેમણે કહ્યું, "મુસલમાનોએ ક્યાંય ન જવું જોઈએ, અહીં જ રહેવું જોઈએ, પરંતુ આપણા અસ્તિત્વનું સન્માન કરો. મેં ક્યારેય કહ્યું નથી કે આ દેશ મુસ્લિમોનો નથી. હિંદુઓને તેમનું અસ્તિત્વ ભૂંસી નાખીને જીવવા ન દેવાય."

અમારા મંદિરો અમને સોંપો - રામભદ્રાચાર્ય

રામભદ્રાચાર્યએ કહ્યું, "જ્યાં પણ સર્વે થશે, અમે ત્યાં દાવો કરીશું. તેઓએ પણ મોટું દિલ બતાવવું જોઈએ, તેઓએ અમારા મંદિરો અમને સોંપવા જોઈએ. અમે હિંદુઓને કહ્યું છે કે તેમનો અધિકાર લઈ લો. કોઈને નુકસાન ન કરો. અમે મોહન ભાગવતને પણ કોઈ પર અત્યાચાર ન થવા દેતાં મોટું દિલ બતાવવાનું કહેવું જોઈએ.

જગદગુરુ રામભદ્રાચાર્યએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેમનું (સંઘ પ્રમુખ) નિવેદન બેજવાબદારીભર્યું છે. હું હિન્દુ ધર્મનો આચાર્ય છું, હું જગદ્ગુરુ છું. તેથી હિંદુ ધર્મની શિસ્ત મારી રહેશે. તેઓ એક સંસ્થાના વડા છે. તેણે આવા નિવેદનો ન કરવા જોઈએ. એટલું જ નહીં, રામભદ્રાચાર્યએ કહ્યું કે, પહેલા સંઘ કંઈક બીજું હતું અને હવે સંગઠનમાં ઘણો બદલાવ આવ્યો છે.

આ પણ વાંચો....

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Embed widget