શોધખોળ કરો

Jagan Mohan Reddy : CM જગન મોહન રેડ્ડી YSRCPના આજીવન અધ્યક્ષ ચૂંટાયા

Andhra Pradesh News : YSRCPના જનરલ સેક્રેટરી વી. વિજયસાઈ રેડ્ડીએ જગન મોહન રેડ્ડીને પાર્ટીના આજીવન અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવાની જાહેરાત કરી.

Andhra Pradesh : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy) યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના આજીવન પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શનિવારે પાર્ટી સંમેલનના બીજા અને છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી. YSRCPના જનરલ સેક્રેટરી વી. વિજયસાઈ રેડ્ડીએ, જેઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર હતા, તેમણે જગન મોહન રેડ્ડીને પાર્ટીના આજીવન પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવાની જાહેરાત કરી.

પાર્ટીએ ચૂંટણી પંચ પાસેથી લેવી પડશે મંજૂરી 
YSRCP નેતાઓ વતી જગન મોહન રેડ્ડીએ શુક્રવારે કુલ 22 સેટ નોમિનેશન ફાઇલ કર્યા હતા. અન્ય કોઈ નેતાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નથી. સ્ટેજ પર હાજર YSRCP નેતાઓએ જગન રેડ્ડીને તેમની ચૂંટણી પર અભિનંદન પાઠવ્યા હતા. YSRCP હવે ભારતના ચૂંટણી પંચ (ECI)ને જાણ કરશે કે તેણે જગન રેડ્ડીને YSRCP પ્રમુખ તરીકે ચૂંટવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો છે.પાર્ટીના નેતાઓને ECIની મંજૂરી મળવાનો વિશ્વાસ છે. તેમણે ડીએમકેના કેસને ટાંક્યો, જેને ચૂંટણી પંચ દ્વારા એમ. કરુણાનિધિને આજીવન પક્ષના વડા તરીકે નામાંકિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

જગન મોહન અધ્યક્ષ  તરીકે માતા સાથે કામ કરતા હતા
આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડ્યા બાદ માર્ચ 2011માં YSRCPની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતથી જ તેઓ તેમની માતા વિજયમ્મા સાથે પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપતા હતા. અગાઉ, જગન મોહન રેડ્ડી છેલ્લે 2017માં પાર્ટીની પૂર્ણ બેઠકમાં YSRCPના અધ્યક્ષ  તરીકે ચૂંટાયા હતા.

વિજયમ્માએ પાર્ટીના માનદ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું
તેમની માતા વિજયમ્માએ શુક્રવારે પાર્ટીના માનદ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આ પ્રસંગે તેણે કહ્યું હતું કે તે તેલંગાણામાં તેની પુત્રી શર્મિલા સાથે કામ કરવા YSRCP  છોડી રહી છે. જગનમોહન રેડ્ડીની બહેન શર્મિલા પડોશી તેલંગાણા રાજ્યમાં YSR તેલંગાણા પાર્ટીનું નેતૃત્વ કરી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget