શોધખોળ કરો

Jahangirpuri Violence: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી વાત, જાણો શું આદેશ આપ્યાં

Jahangirpuri Violence: : ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ આપી છે અને સ્થિતિ પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે.

Delhi : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે શહેરના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસાની ઘટના પર દિલ્હી પોલીસના બે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને તેમને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

સમાચાર એજન્સી પીટીઆઈના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર અને વિશેષ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાથે વાત કરી અને તેમને જહાંગીરપુરી હિંસાની ઘટના પછી તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું.

રાષ્ટ્રીય રાજધાનીમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલા શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાની ઘટના અંગે પોલીસ દળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ આપી છે અને સ્થિતિ પર પણ નજર રાખી રહ્યું છે.સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જહાંગીરપુરી સિવાય અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, પોલીસે જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અસામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસ કર્મચારીઓને ઘાયલ કર્યા હતા.

દરમિયાન દિલ્હીના  ઉપરાજ્યપાલે રાષ્ટ્રીય રાજધાનીમાં હિંસા અને પથ્થરમારાની ઘટનાઓની નિંદા કરી અને કહ્યું કે આ પ્રવૃત્તિઓ પાછળ રહેલા કોઈને બક્ષવામાં આવશે નહીં. તેમણે દિલ્હી પોલીસ કમિશનર સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી.

સ્પેશિયલ પોલીસ કમિશનર, કાયદો અને વ્યવસ્થા, દીપેન્દ્ર પાઠકના નિવેદનને ટાંકીને ANIએ કહ્યું કે "સ્થિતિ નિયંત્રણમાં છે. અમે શાંતિ સમિતિઓ સાથે વાતચીત કરીને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમામને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છીએ. " (PTIના ઇનપુટ સાથે)














વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Embed widget