શોધખોળ કરો

Jammu Kashmir News: જમ્મુમાં એક વર્ષથી રહેતા લોકોને મતદાન કરવાનો નિર્ણય પરત લેવાયો, રાજકીય પક્ષો કરી રહ્યા હતા વિરોધ

જમ્મુના જિલ્લા ડેપ્યુટી કમિશનરે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે

Jammu News:  જમ્મુના જિલ્લા ડેપ્યુટી કમિશનરે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. ડેપ્યુટી કમિશનરે અગાઉ આદેશ આપ્યો હતો કે જમ્મુમાં એક વર્ષથી રહેતા લોકોને મતદાતા બનાવવાની વાત કરવામાં આવી હતી. આ કામગીરી 15 ઓક્ટોબરથી શરૂ થવાની હતી. જમ્મુના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંગળવારે એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ ક્રમમાં તે દસ્તાવેજોની યાદી આપવામાં આવી હતી, જેના આધારે જમ્મુમાં રહેતા લોકો પોતાની નાગરિકતા સાબિત કરી શકે છે અને મતદાર બની શકે છે. આ ઓર્ડરમાં એવા લોકોનો પણ ઉલ્લેખ હતો કે જેમની પાસે આમાંથી કોઈ દસ્તાવેજ નથી. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા.

રાજકીય પક્ષોનો વિરોધ

કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા પક્ષો નવા મતદારો બનાવવાના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ વધતા વહીવટીતંત્રે બુધવારે મોડી રાત્રે આ સંદર્ભે આપેલો આદેશ પાછો ખેંચી લીધો હતો. જમ્મુના ડીસી દ્વારા જાહેર કરાયેલા આ આદેશ બાદ રાજ્યની વિપક્ષી પાર્ટીઓ તેની સામે એક થઈ ગઈ હતી. તેમણે આ આદેશ વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું એટલું જ નહીં, પરંતુ તેના પર વિરોધ પણ શરૂ કરી દીધો હતો

આ આદેશ આવ્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે ભાજપ જમ્મુ-કાશ્મીરને ધર્મ અને ક્ષેત્રના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું છે કે ભાજપના આ પ્રયાસોને નિષ્ફળ બનાવવો જોઈએ.

જમ્મુના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આદેશમાં દસ્તાવેજોની યાદી આપવામાં આવી હતી, જે એક વર્ષ કે તેથી વધુ સમયથી ત્યાં રહેતા લોકો માટે મતદાર બનવા માટે જરૂરી છે. આ દસ્તાવેજોમાંથી કોઈપણ એક નિવાસી હોવાના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવા પાત્ર લોકો કે જેમની પાસે આવા દસ્તાવેજો નથી, તેમના નામ ફિઝિકલ વેરિફિકેશન બાદ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે.

ચૂંટણી અધિકારીએ શું કહ્યું

મંગળવારે જમ્મુના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, મતદાર બનવા માટે નાગરિકતા સાબિત કરવા માટે પાણી, ગેસ અને વીજળીના બિલ, આધાર કાર્ડ, રાષ્ટ્રીયકૃત બેંક, પોસ્ટ ઓફિસ અને સૂચિબદ્ધ બેંકની પાસબુક, ભારતીય પાસપોર્ટ, જમીન માલિકના દસ્તાવેજો, લીઝ કરાર, રજિસ્ટર્ડ રેન્ટ અને મકાનના માલિકના કિસ્સામાં મકાનની ખરીદી માટે નોંધાયેલ કરાર રજૂ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget