શોધખોળ કરો

Jan Aushadhi Diwas: 7 માર્ચે દેશભરમાં ઉજવવામાં આવશે “જન ઔષધિ દિવસ”, જાણો આ વર્ષની થીમ

Jan Aushadhi Diwas: જન ઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે, “જન ઔષધિ દિવસ” દર વર્ષે 7મી માર્ચે ઉજવવામાં આવે છે. આ વખતે પણ દેશમાં 5મો 'જન ઔષધિ દિવસ' ઉજવવામાં આવશે.

Jan Aushadhi Diwas: જન ઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે, “જન ઔષધિ દિવસ” દર વર્ષે 7મી માર્ચે ઉજવવામાં આવે છે. આ વખતે પણ દેશમાં 5મો 'જન ઔષધિ દિવસ' ઉજવવામાં આવશે. આ ક્રમમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી દેશભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમ 'જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી' રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પ્રત્યે લોકોનો રસ ઘણો વધી ગયો છે

નોંધનીય છે કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર (PMBJK) હવે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. ભારતીય જન ઔષધિમાં હવે સમગ્ર વિશ્વનો વિશ્વાસ પહેલા કરતા ઘણો વધી ગયો છે. ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોમાં પણ 'પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર' પ્રત્યે લોકોનો રસ ઘણો વધી ગયો છે.

દેશભરમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય

આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, દેશભરમાં 9,000 થી વધુ જન ઔષધિ કેન્દ્રો છે, જ્યાં લગભગ 1,800 દવાઓ અને લગભગ 300 સર્જિકલ સાધનો સસ્તા દરે ઉપલબ્ધ છે. હાલમાં દેશમાં 9,000 થી વધુ જન ઔષધિ કેન્દ્રો પર દવાઓ 50 થી 90 ટકા સસ્તી ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ દવાઓ ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ અને અસરકારક છે. આ મુખ્ય કારણ છે કે દરરોજ લગભગ 12 લાખ લોકો આ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લે છે.

ણાકીય વર્ષ 2021-22માં અહીં 893 કરોડની દવાઓનું વેચાણ થયું

તો બીજી તરફ, જે લોકો જનઔષધિ કેન્દ્ર ખોલવા માંગે છે તેમને સરકાર તરફથી મદદ આપવામાં આવે છે, સાથે જ તેમને 20 ટકા કમિશન પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે જન ઔષધિ કેન્દ્રોમાં માત્ર સસ્તી દવાઓ જ ઉપલબ્ધ નથી, પરંતુ તેનાથી લોકોને રોજગાર પણ મળે છે. નોંધનીય છે કે દેશના 764 જિલ્લામાંથી 743માં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જો આપણે પાછલા વર્ષોમાં જન ઔષધિ કેન્દ્રો પર દવાઓના વેચાણનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો નાણાકીય વર્ષ 2021-22માં અહીં 893 કરોડની દવાઓનું વેચાણ થયું છે. જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સામાંથી 5360 કરોડ રૂપિયાની મોટી બચત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
Embed widget