શોધખોળ કરો

Naresh Goyal Arrested:: EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની કરી ધરપકડ, જાણો શું છે મામલો

Naresh Goyal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

Naresh Goyal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગોયલને EDના અધિકારીઓએ શુક્રવારે સવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ED સમક્ષ હાજર થયા ન હતા. પરંતુ આજે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. 5 મેના રોજ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગનો આરોપ મૂક્યો હતો, જેના કારણે કેનેરા બેંકને 538.62  કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

 

શું છે મામલો?

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા હતા, જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું હતું. 

તમને જણાવી દઈએ કે, આ મની લોન્ડરિંગ કેસમાં પહેલા EDએ તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. કેનરા બેંકની ફરિયાદ પર EDએ ગોયલ, અનિતા, શેટ્ટી અને જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) વિરુદ્ધ રૂ. 538 કરોડની છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો હતો. આ કેસમાં જુલાઈ 2023માં ગોયલ અને જેટ એરવેઝના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઈએ કેસ નોંધ્યો હતો
આ કેસ આ વર્ષે મે મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે. 5 મેના રોજ, સીબીઆઈ અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને ઓફિસો સહિત મુંબઈમાં સાત સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. સીબીઆઈ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ગયા વર્ષે 11 નવેમ્બરે નોંધાવેલી લેખિત ફરિયાદમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂકના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર પી સંતોષ દ્વારા સહી કરાયેલી ફરિયાદમાં બેંકને રૂ. 538.62 કરોડનું ખોટું નુકસાન પહોંચાડવા બદલ અનિતા નરેશ ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી, અજાણ્યા જાહેર સેવકો અને અન્ય લોકોના નામ પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget