શોધખોળ કરો

Naresh Goyal Arrested:: EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની કરી ધરપકડ, જાણો શું છે મામલો

Naresh Goyal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

Naresh Goyal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગોયલને EDના અધિકારીઓએ શુક્રવારે સવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ED સમક્ષ હાજર થયા ન હતા. પરંતુ આજે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. 5 મેના રોજ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગનો આરોપ મૂક્યો હતો, જેના કારણે કેનેરા બેંકને 538.62  કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

 

શું છે મામલો?

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા હતા, જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું હતું. 

તમને જણાવી દઈએ કે, આ મની લોન્ડરિંગ કેસમાં પહેલા EDએ તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. કેનરા બેંકની ફરિયાદ પર EDએ ગોયલ, અનિતા, શેટ્ટી અને જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) વિરુદ્ધ રૂ. 538 કરોડની છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો હતો. આ કેસમાં જુલાઈ 2023માં ગોયલ અને જેટ એરવેઝના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઈએ કેસ નોંધ્યો હતો
આ કેસ આ વર્ષે મે મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે. 5 મેના રોજ, સીબીઆઈ અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને ઓફિસો સહિત મુંબઈમાં સાત સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. સીબીઆઈ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ગયા વર્ષે 11 નવેમ્બરે નોંધાવેલી લેખિત ફરિયાદમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂકના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર પી સંતોષ દ્વારા સહી કરાયેલી ફરિયાદમાં બેંકને રૂ. 538.62 કરોડનું ખોટું નુકસાન પહોંચાડવા બદલ અનિતા નરેશ ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી, અજાણ્યા જાહેર સેવકો અને અન્ય લોકોના નામ પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget