શોધખોળ કરો

Naresh Goyal Arrested:: EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની કરી ધરપકડ, જાણો શું છે મામલો

Naresh Goyal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

Naresh Goyal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગોયલને EDના અધિકારીઓએ શુક્રવારે સવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ED સમક્ષ હાજર થયા ન હતા. પરંતુ આજે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. 5 મેના રોજ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગનો આરોપ મૂક્યો હતો, જેના કારણે કેનેરા બેંકને 538.62  કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

 

શું છે મામલો?

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા હતા, જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું હતું. 

તમને જણાવી દઈએ કે, આ મની લોન્ડરિંગ કેસમાં પહેલા EDએ તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. કેનરા બેંકની ફરિયાદ પર EDએ ગોયલ, અનિતા, શેટ્ટી અને જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) વિરુદ્ધ રૂ. 538 કરોડની છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો હતો. આ કેસમાં જુલાઈ 2023માં ગોયલ અને જેટ એરવેઝના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઈએ કેસ નોંધ્યો હતો
આ કેસ આ વર્ષે મે મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે. 5 મેના રોજ, સીબીઆઈ અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને ઓફિસો સહિત મુંબઈમાં સાત સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. સીબીઆઈ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ગયા વર્ષે 11 નવેમ્બરે નોંધાવેલી લેખિત ફરિયાદમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ગુનાહિત ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂકના આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. કેનેરા બેંકના ચીફ જનરલ મેનેજર પી સંતોષ દ્વારા સહી કરાયેલી ફરિયાદમાં બેંકને રૂ. 538.62 કરોડનું ખોટું નુકસાન પહોંચાડવા બદલ અનિતા નરેશ ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી, અજાણ્યા જાહેર સેવકો અને અન્ય લોકોના નામ પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારોJunagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget