શોધખોળ કરો

Joshimath Cracks: વરસાદ નક્કી કરશે જોશીમઠનું ભવિષ્ય, જમીન સર્વેમાં અડધો કિમી લાંબી અને 2 ફૂટ પહોળી તિરાડોનો ખુલાસો

વિશ્વ વિદ્યાલયે જમીનની સ્થિતિનું આકલન કરવા માટે સમિતિનું ગઠન કર્યુ હતુ, અને વિશેજ્ઞણોએ 25 થી 28 જાન્યુઆરીની વચ્ચે પડેલી તિરાડોનું અધ્યયન કર્યુ હતુ

Joshimath Land Sinking And Cracks: શ્રી દેવ સુમન ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલયની ચાર વિશેજ્ઞણોની ટીમે જોશીમઠ ભૂસ્ખલનને લઇને જમીન સર્વે કર્યો છે. તેના સર્વેમાં જાણવા મળ્યુ છે કે, જોશીમઠમાં આવેલા તિરાડો 2 ફૂટ પહોળી અને અડધો કીમી સુધી લાંબી છે. આ પહેલીવાર છે, જ્યારે સરકારી અધિકારીઓએ સાર્વજનિક રીતે તિરાડોની લંબાઇ અને પહોળાઇ વિશે ખુલાસો કર્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યુ છે કે, જોશીમઠમાં સંકટ કેટલુ મોટુ છે 

વિશ્વ વિદ્યાલયે જમીનની સ્થિતિનું આકલન કરવા માટે સમિતિનું ગઠન કર્યુ હતુ, અને વિશેજ્ઞણોએ 25 થી 28 જાન્યુઆરીની વચ્ચે પડેલી તિરાડોનું અધ્યયન કર્યુ હતુ, પેનલના સભ્યોએ મંગળવારે (21 ફેબ્રુઆરી)એ વિશ્વ વિદ્યાલયના કુલપતિ એમએસ રાવતને રિપોર્ટ સોંપ્યો. હવે આને ઉત્તરાખંડ સરકારને મોકલવામાં આવશે. પેનલે ભૂગોળના પ્રૉફેસર ડીસી ગોસ્વામી, ભૂવિજ્ઞાની શ્રીકૃષ્ણ નૉટિયાલ, અને ભૂવિજ્ઞાનના સહાયક પ્રૉફેસર કૃષ્ણા ગોસ્વામી અને અરવિંદ ભટ્ટ સામેલ છે. 

પેનલ સભ્ય શ્રીકૃષ્ણ નૉટિયાલે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે, મનોહર બાગમાં તિરાડો 2 ફૂટ જેટલી પહોળી હતી, આમાં એક વ્યક્તિને અંદર ઉભા રહેવા માટે પર્યાપ્ત જગ્યા હતી, વળી, ખુલ્લા વિસ્તારોમાં તિરાડો 300 મીટર સુધી અને જ્યાં નિર્માણ થઇ રહ્યુ છે ત્યાં અડધા કીમી સુધી ફેલાઇ હતી. તેમને કહ્યું કે, તિરાડો જોશીમઠ શહેરના મધ્યમાં રોપવેની પાસે છે, પહેલા આને ભરી દેવામાં આવી હતી, પરંતુ આને ફરીથી સાઇટની તપાસ કરી તો તિરાડો ફરીથી આવી ગઇ. 

'NTPCની ટનલ બૉરિંગમાંથી થયુ પાણીનું ગળતર - 
સમિતિના સભ્યોએ કહ્યું કે, ટનલ બૉરિંગ મશીન સહિત પ્રાકૃતિક અને માનવજનિત દબાણના કારણે મોટી માત્રામાં પાણીનુ ગળતર થયુ છે, ઉલ્લેખનીય છે કે, એનટીપીસીએ ભૂસ્ખલનમાં પોતાની ભૂમિકા હોવામાં શરૂથી જ ઇનકાર કરી દીધો છે.

વરસાદ નક્કી કરશે જોશીમઠનુ ભવિષ્ય - 
પેનલે આગળ કહ્યું કે આ વર્ષે ચોમાસાનો વરસાદ જોશીમઠનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. તેમને કહ્યું કે, આ શહેરની ભાર હવન ક્ષમતા છે જેને કામ કરવાની આવશ્યકતા છે. જો શહેર પર દબાણ વધારવામાં આવશે તો આનાથી પરેશાની વધુ વધશે. વિશેજ્ઞણોએ એ પણ બતાવ્યુ કે, જોશીમઠ ટેકનિકલી રીતે સક્રિયા ભૂકંપીય ક્ષેત્રમાં છે અને ખાનગી અને સરકારી નિર્માણ કાર્યોના દબાણે વર્તમાનની સ્થિતને ટ્રિગર કરી છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget