શોધખોળ કરો

Karnataka : અનામતને લઈ 'કર-નાટક', મુસલમાનોને મળેલી 4 ટકા અનામત ખતમ

કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે.

Muslim Reservation : કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે. આ નિર્ણય સાથે ભાજપ સરકારે 10 ટકા મુસ્લિમોને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણીમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

હવે વોક્કાલિગા સમુદાયને આપવામાં આવતી અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવી છે. પંચમસાલી, વીરશૈવ અને અન્ય લિંગાયત વર્ગો માટેનો ક્વોટા 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.  જ્યારે મુસ્લિમ સમુદાયને હવે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા હેઠળ અનામત મળશે. આ કેટેગરીમાં મુસ્લિમોએ 10 ટકા EWS ક્વોટા માટે બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્ય સમુદાયો સાથે લડવું પડશે.

ચૂંટણીના એક મહિના પહેલા અનામત શ્રેણીમાં ફેરફાર

આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રવક્તા રમેશ બાબુએ કહ્યું હતું કે, પછાત રાજ્યમાં મુસ્લિમો માટે ક્વોટા અથવા આરક્ષણ લગભગ ત્રીસ વર્ષથી અસ્તિત્વમાં છે. એક રીતે જોઈએ તો રાજ્યમાં આ એક "સ્થાપિત કાયદો" બની ગયો છે. કોઈપણ વૈજ્ઞાનિક આધાર અને રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલ વિના તેને અચાનક બદલી શકાતો નથી.



કર્ણાટકની ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા આ જાહેરાત કરી છે. જ્યારે વિપક્ષે આ નિર્ણયને સાંપ્રદાયિક પ્રેરિત અને ચૂંટણીનો ખેલ ગણાવ્યો છે. વિપક્ષે કહ્યું છે કે, તે કાયદાની કસોટી પર ટકી શકશે નહીં. પરંતુ બસવરાજ બોમાઈ કહે છે કે, કોઈ પણ રાજ્યમાં ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણની કોઈ જોગવાઈ નથી.

આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું ખરેખર કર્ણાટકમાં ધાર્મિક લઘુમતીઓને અનામત ન આપવાની પ્રથા છે, આખરે કર્ણાટકની અગાઉની સરકાર મુસ્લિમોને કયા આધારે અનામત આપી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આખી રાત જાગતા રહેવું પડશે, કોમ્પ્યુટરમાં ડેટા બદલી શકે છે', મતગણતરી અગાઉ CM મમતાની અપીલ
'આખી રાત જાગતા રહેવું પડશે, કોમ્પ્યુટરમાં ડેટા બદલી શકે છે', મતગણતરી અગાઉ CM મમતાની અપીલ
Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો
LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો
Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
Gold Rates: સોનું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જશે! આટલા રૂપિયા સુધી વધશે ભાવ
Gold Rates: સોનું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જશે! આટલા રૂપિયા સુધી વધશે ભાવ
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 
બેલેટ બોક્સ સાથે ટેમ્પરિંગનો આરોપ, BJP-TMC કાર્યકર્તા સામ-સામે, કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા 
'આખી રાત જાગતા રહેવું પડશે, કોમ્પ્યુટરમાં ડેટા બદલી શકે છે', મતગણતરી અગાઉ CM મમતાની અપીલ
'આખી રાત જાગતા રહેવું પડશે, કોમ્પ્યુટરમાં ડેટા બદલી શકે છે', મતગણતરી અગાઉ CM મમતાની અપીલ
GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 
GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Embed widget