શોધખોળ કરો

Karnataka : અનામતને લઈ 'કર-નાટક', મુસલમાનોને મળેલી 4 ટકા અનામત ખતમ

કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે.

Muslim Reservation : કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે. આ નિર્ણય સાથે ભાજપ સરકારે 10 ટકા મુસ્લિમોને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણીમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

હવે વોક્કાલિગા સમુદાયને આપવામાં આવતી અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવી છે. પંચમસાલી, વીરશૈવ અને અન્ય લિંગાયત વર્ગો માટેનો ક્વોટા 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.  જ્યારે મુસ્લિમ સમુદાયને હવે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા હેઠળ અનામત મળશે. આ કેટેગરીમાં મુસ્લિમોએ 10 ટકા EWS ક્વોટા માટે બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્ય સમુદાયો સાથે લડવું પડશે.

ચૂંટણીના એક મહિના પહેલા અનામત શ્રેણીમાં ફેરફાર

આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રવક્તા રમેશ બાબુએ કહ્યું હતું કે, પછાત રાજ્યમાં મુસ્લિમો માટે ક્વોટા અથવા આરક્ષણ લગભગ ત્રીસ વર્ષથી અસ્તિત્વમાં છે. એક રીતે જોઈએ તો રાજ્યમાં આ એક "સ્થાપિત કાયદો" બની ગયો છે. કોઈપણ વૈજ્ઞાનિક આધાર અને રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલ વિના તેને અચાનક બદલી શકાતો નથી.

કર્ણાટકની ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા આ જાહેરાત કરી છે. જ્યારે વિપક્ષે આ નિર્ણયને સાંપ્રદાયિક પ્રેરિત અને ચૂંટણીનો ખેલ ગણાવ્યો છે. વિપક્ષે કહ્યું છે કે, તે કાયદાની કસોટી પર ટકી શકશે નહીં. પરંતુ બસવરાજ બોમાઈ કહે છે કે, કોઈ પણ રાજ્યમાં ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણની કોઈ જોગવાઈ નથી.

આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું ખરેખર કર્ણાટકમાં ધાર્મિક લઘુમતીઓને અનામત ન આપવાની પ્રથા છે, આખરે કર્ણાટકની અગાઉની સરકાર મુસ્લિમોને કયા આધારે અનામત આપી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget